Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પ્રજાપતિ યાત્રા સંઘ દ્વારા હરિદ્વારમાં ભાગવત કથા

રાજકોટ : પ્રજાપતિ યાત્રા સંઘ દ્વારા હરિદ્વાર ખાતે ગંગા કિનારે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયુ છે. જેમાં રાજકોટના સીનીયર સીટીઝનોને કથા સાંભળવા અને રહેવા જમવાની વિનામુલ્‍યે વ્‍યવસ્‍થા કરાઇ છે. સમગ્ર વ્‍યવસ્‍થા પ્રજાપતિ યાત્રા સંઘના રમેશભાઇ મકવાણા, રમેશભાઇ મુંડીયા, રાજેશભાઇ ખોખર, સાગરભાઇ મકવાણા વગેરે સંભાળી રહ્યા છે

(4:18 pm IST)