Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પૂ મોરારીબાપુના વ્યાસાસને મહારાષ્ટ્રના દેહુ ગામમા "માનસ અભંગ" શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ::પૂ મોરારીબાપુના વ્યાસાસને આજથી ૯૧૧ મી શ્રી રામકથા નો પ્રારંભ થયો છે આજે તા. 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન દેહુ ગામ મહારાષ્ટ્ર મા શ્રી રામ કથા યોજાઈ છે જેનો વિષય "માનસ અભંગ" રાખવામાં આવ્યો છે આજે સાંજે ચાર વાગ્યાથી શ્રી રામકથાનો પ્રારંભ થયો છે આજે સાંજના સાત વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે. આવતીકાલથી દરરોજ  સવારે 9:30 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી શ્રીરામકથાનું આયોજન કરાયું છે.

 

(5:22 pm IST)