Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ડિ.જે.ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ

રાજકોટઃ કાતિલ ઠંડી સામે શ્રમિકો અને જરૃરિયાતમંદ પરિવારોને ૧ હજારથી વધુ લોકોને નાનામવાના દિપરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના ડી.જી.ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરી એક માનવીય અભિગમલક્ષી ઉમદા દ્રષ્ટાંત પુરૃં પાડયું હતું. ધાબળા વિતરણના આ માનવતાસભર કાર્યમાં અમિતભાઈ બોરીચા, ધર્મેશભાઈ ચાવડા, સંજયભાઈ બોરીચા, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, ફર્નાડીસભાઈ પાડલીયા, જયવીરસિંહ વાઢેર, સંજયભાઈ દવે, પ્રવીણભાઈ પાઘડાર, બ્રીજરાજસિંહ વાળા, જયેશ બોરીચા, જીતુભાઈ ધામેલિયા, સાધાભાઈ બોરીચા, સુનીલ સાગઠીયા, લક્ષ્મણભાઈ હરસોડા, વિજય વાંક, ખોડાભાઈ જોગરાણા, વિશાલ જાદવ, વિજય કિહોર, કૃણાલ કીહોર, ચિરાગ બસિયા, આનંદ વ્યાસ, કશ્યપ ભીમાણી સહિતના લોકો સામેલ થયા હતા

(3:44 pm IST)