Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ધાબળા વિતરણ

 રાજકોટઃ અતુલિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગાત્રો થીજાવતી ઠંડીમાં ફૂટપાથ ઉપર વસવાટ કરતા ખરેખર જરૃરિયાતમંદ વ્યકિતને ધાબળા ઓઢાડી મકરસંક્રાતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન મનીષભાઈ આયડી સાથે હેમંતભાઈ પાલનપુરી, રાજુભાઈ વૈષ્ણવ, પાર્થ મેવાડા, મહેશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)