Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ગુજરાતી ભવનમાં ગેરકાયદે નિમણૂંક રદ્દ કરોઃ એનએસયુઆઈ

રાજકોટઃ. ગુજરાતી ભવનમાં ગેરકાયદેસર વિઝીટીંગ અધ્યાપકની નિમણૂંક સામે એનએસયુઆઈ દ્વારા દેખાવો કરી કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણીને આવેદનપત્ર પાઠવી બીનકાયદેસર બે નિમણૂક રદ કરવા માંગ કરી છે. રજૂઆત સમયે એનએસયુઆઈ પ્રમુખ રોહીતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ, પાર્થ બગડા, જીત સોની સહિતના જોડાયેલ તે સમયની તસ્વીર.

(3:09 pm IST)