Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓનો વાંક-ગુન્હો શું ? પગાર વધારો કયારે ?

રાજકોટઃ ૧૯૮પમાં શરૂ થયેલ મધ્યાહન ભોજનના સંચાલકોને મહીને માત્ર રૂ. ૧૬૦૦નું અને રસોયાને રૂ. ૧૪૦૦નું જ મહેનતાણુ અપાય છે : પગાર વધારા માટે આંદોલન કરનાર આંગણવાડી-વર્કરોને પગાર વધારી દેવાયો હતો મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓનો શું વાંક-ગુન્હો ? : કર્મચારીઓએ કચવાટની લાગણી સાથે પગાર વધારો માંગ્યો

(4:15 pm IST)