Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે જળઝીલણી ઉત્સવઃ વામન જયંતિ મહોત્સવ

જૂનાગઢઃ રાજકોટના ભૂપેન્દ્ર રોડ શ્રી સ્વામિનારાયણ મંદિરે જળઝીલણી એકાદશી તથા વામન જયંતિ ઉત્સવ કોઠારી પૂ. રાધારમણ સ્વામીની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. જેમાં કોરોના ગાઈડલાઈન મુજબ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ વિનુ જોશી-જૂનાગઢ)

(3:14 pm IST)