Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સુરત-કોસમાડી રઘુવીર આશ્રમના પૂ. કનુબાપુ રાજયગુરૂ બ્રહ્મલીન

ભાવનગર : તાજપર (બોટાદ)ના વતની અને કોંસમાડી (સુરત) રઘુવીરધામ આશ્રમના સ્‍થાપક કથાકાર મહંત કનુબાપુ રાજયગુરૂ તા. ૧૬ ના રામચરણ પામ્‍યા છે. દીવંગત પૂ. કનુબાપુ રાજયગુરૂને પૂ. જયંતીરામબાપા (ધુનડા) કથાકાર નરેશભાઇ રાજયગુરૂ ભાવનગરના પત્રકાર મનીષ દવેએ શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા છે.

(12:19 pm IST)