Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અઘારા પરિવારના સહયોગથી ૧૩મો સદ્ગુરૂ મેગા નેત્રયજ્ઞ

 રાજકોટઃ મંજુલાબેન ઘનશ્યામભાઈ અઘારા, ઘનશ્યામભાઈ પરસોતમભાઈ અઘારા- રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સયંુકત ઉપક્રમે ૧૩મો શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયેલ હતો. જેમાં ૨૮૫ દર્દીઓને આંખના મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. દર્દીઓને દવા, ટીપા, ચશ્મા, સારવાર, રહેવા-જમવાનું, નાસ્તો, ચા-પાણી વિગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ.

(4:30 pm IST)