Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

તહેવારો દરમિયાન મ.ન.પા.ની આરોગ્ય શાખા દ્વારા મિઠાઇના ૬૦ નમુના લેવાયા

રાજકોટ : દશેરાના તહેવારો દરમિયાન મીઠાઇમાં ભેળસેળ રોકવા મ.ન.પા.ની આરોગ્ય શાખાએ શહેરમાં ૬૦ જેટલા મિઠાઇ-ફરસાણના વેપારીઓને ત્યાંથી વિવિધ ફલેવરની મિઠાઇઓ તેમજ ફરસાણનાં નમૂના લઇ ચેકીંગ હાથ ધરેલ તે વખતની તસ્વીર.

(4:36 pm IST)