Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

શુક્રવારે નો વ્હીકલ-ડેનો અમલ

નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ ચાલીને કચેરીએ પહોંચ્યા

રાજકોટ : મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા મ્યુ.કોર્પોરેશનના કર્મચારી-અધિકારીઓ માટે દર શુક્રવારે 'નો-વ્હીકલ-ડે' નો અમલ કરવા અપીલ કરી હતી. જે અનુસંધાને નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ આજે ૩૮ મીનીટમાં ર૮૦૭ ડગલા ચાલી ર.૪૭ કી.મીનું અંતર કાપી મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા જે તસ્વીરમાં દર્શાય છે.

(4:06 pm IST)