Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અજમેરા શાસ્ત્રીનગરમાં વૃક્ષારોપણ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ

ગઇકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમીતે નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડિલ બળવંતસિંહ જાડેજા (વાવડી)ના હસ્તે વૃક્ષારોપણ થયું હતું. તેમજ તેને ઉછેરવાની જવાબદારી સ્વીકારાઇ હતી. નિવૃત એએસઆઇ સાવજુભા જાડેજા, જોષીભાઇ, મનહરલાલ, દીલુભા, નટુભાઇ સહિતના રહેવાસીઓ હાજર રહ્યા હતાં.

(3:40 pm IST)