Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રાજકોટ - કિશાનપરા ચોક ખાતે મહાઆરતી : પોલીસ કમિશનર સાથે મહાનુભાવો દ્વારા આરતી : ધર્મપ્રેમી જનતાએ ભાવપૂર્વક ભાગ લીધો

મહાઆરતીમાં પધારેલા મહાનુભાવોનું સમિતિના કાર્યકર્તા દ્વારા ખેશ્ પેહરાવી સન્માન કરવામાં આવ્યું

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રાજકોટ - કિશાનપરા ચોક ખાતે રામોસ્તવમાં 16/04/24 ના સાંજની મહાઆરતી કરવામાં પોલીસ કમિશ્નર રાજુભાઈ ભાર્ગવ, ડો.હેમાંગભાઈ વસાવડા, એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ,મહેશભાઈ રાજપૂત,,નરેન્દ્રભાઇ દવે,કૌશિકભાઈ ટાંક ,દિલીપભાઈ વડોદરિયા દ્વારા આરતી કરવામાં આવી હતી .જેમાં સમિતિના કાર્યકર્તા દ્વારા ખેશ્ પેહરાવી સન્માન કરવામાં આવ્યું હતું.  તથા ધર્મપ્રેમી જનતાએ ભાવપૂર્વક ભાગ લીધો  હતો.

 

(11:38 pm IST)