Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે 'ઓમ' ધ્યાન-સંધ્યા ધ્યાન

સરકારી ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ આગામી તા.૧૬ને સોમવારને રોજ શ્રાવણ માસનો બીજો સોમવાર છે જેને અનુસંધાને હરસાલની માફક આ વર્ષે પણ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬.૪૫ થી ૭.૪૫ દરમિયાન 'ઓમ' ધ્યાન તથા સંધ્યા ધ્યાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સહભાગી થનારે માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪- વૈદ્યવાડી ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતીઃ સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:39 pm IST)