Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

૩૦૭ દર્દીઓને નેત્રમણી આરોપણ

 રાજકોટ :  શ્રી હસમુખભાઈ છગનભાઈ પારેખ (યુ.એસ.એ.), હેમુબેન હસમુખભાઈ પટેલ (યુ.એસ.એ.), સંજયભાઈ હસમુખભાઈ પટેલ (યુ.એસ.એ.), રીટાબેન હસમુખભાઈ પટેલ (યુ.એસ.એ.), નિશાબેન હસમુખભાઈ પટેલ (યુ.એસ.એ.) હસ્તે દુર્લભજીભાઈ કરશનભાઈ ભાલાણી, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે ૫૦મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૦૭ દર્દીએ દિવ્ય ગુરૂદૃષ્ટિ પ્રાપ્ત કરેલ હતી.

(5:09 pm IST)