Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ખોડલધામ સમિતિનો મોટો નિર્ણય : રાજકોટ સહિત રાજયમાં કયાંય ગરબાના આયોજન નહિં કરે : અમદાવાદની કલબોએ પણ આયોજનો રદ્દ કર્યા

રાજકોટ : વર્તમાન કોરોનાની મહામારીની સ્થિતિમાં ખોડલધામ સમિતિએ નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય જાહેર કર્યો : રાજકોટ તેમજ રાજયમાં અન્ય સ્થળોએ આ સમિતિ દ્વારા કુલ ૨૫ જેટલા ગરબાના આયોજનો થાય છે તે તમામ આ વર્ષે નહિં યોજાય : અમદાવાદની કેટલીક કલબોએ પણ ગરબાના આયોજનો રદ્દ કર્યા છે

(4:28 pm IST)