Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

આંખડી મારી પ્રભુ હરખાય છે, જયાં તમારા મુખના દર્શન થાય છે

રાજકોટઃ પર્યાધિરાજ પર્યુષણનો આજે સાતમો દિવસ છે. કાલે દેશવાસી અને શનિવારે સ્થાનકવાસી જૈનો સંવત્સરીની ક્ષમાયાચના માંગશે. મહાપર્વના દિવસોમાં જૈન સમાજમાં તપ, આરાધના પુરબહારમાં થઇ રહી છે. ભકિત, પ્રતિક્રમણ દ્વારા શ્રાવણ-શ્રાવિકાઓ જિન શાસનના ગુણગાન ગાઇ રહ્યા છે. શહેરના જાગનાથ દેરાસર ખાતે બિરાજમાન મૂળનાયક ભગવાન મહાવિર સ્વામીના દર્શન-પુજાનો ભાવિકોએ લાભ લીધો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:44 pm IST)