Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્‍મજયંતિની ઉજવણી

રાજકોટ : રાજપૂત કરણી સેના દ્વારા ‘વીર પુરુષ મહારાણા પ્રતાપ જન્‍મ જયંતી'ની પુષ્‍પાંજલી અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સર્વશ્રી દૈવતસિંહ જાડેજા , ટિકુભા જાડેજા , જયકિશનસિંહ ઝાલા, દિગુભા ચુડાસમા , હરદેવસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા,સત્‍યેન્‍દ્રભાઈ ખાચર , માણસુરભાઈ વાળા , વિરેન્‍દ્રસિંહ જાડેજા , સત્‍યજીતસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા , વીરભદ્રસિંહ જાડેજા , મહેન્‍દ્રભાઈ વાળા, મયુરસિંહ પરમાર , દિલીપસિંહ ગોહિલ , હરપાલસિંહ રાણા, દિલીપસિંહ ઝાલા , હરપાલસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા સહિત ના આગેવાનો જોડાયા હતા.

(3:58 pm IST)