Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા ૮ દિવસમાં ૧ હજાર યુનિટ રકતની બોટલ એકત્ર

રાજકોટઃ શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપ દ્વારા ૮ દિવસમાં વિવિધ સ્‍થળોએ રકતદાન કેમ્‍પ યોજી ૧ હજાર યુનીથી વધારે બ્‍લડ બોટલ્‍સ  એકત્રિત કરી ગુજરાતની સિવિલ હોસ્‍પિટલમાં અર્પણ કરેલ છે. લોકડાઉનમાં પણ રકતદાન કેમ્‍પો યોજવામાં આવ.લ. માય એફ એમ દ્વારા જીઓ દિલ સે નેશનલ એવોર્ડ પ્રાપ્‍ત થયેલ. ૨૦૨૧માં ગોંડલના શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર શ્રી ગણેશસિંહ જાડેજાને ત્‍યા તેમના જન્‍મ દિવસ નિમિતે ૫૪૦૯ રકત બોટલ્‍સ એકત્રિત કરી તેની રકતદાન કેમ્‍પ કરાવાની ઈચ્‍છા હોય તેઓએ શ્રીમદ્દ રાજચંદ્રસેવા ગ્રુપ વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦) વિનામૂલ્‍યે કેમ્‍પનું આયોજન કરી આપશે. તેમ યાદીમાં જણાવાયું છે.(

(3:55 pm IST)