Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મહારાણા પ્રતાપની જન્‍મજયંતિ પ્રસંગે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજરોજ મહારાણા પ્રતાપની ૪૮૨મી જન્‍મ જયંતિᅠપ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી કરતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, કોર્પોરેટર મનિષભાઈ રાડિયા, હિરેનભાઈ ખિમાણીયા, અશ્વિનભાઈ પાંભર, પરેશભાઈ પીપળીયા, સુરેશભાઈ વસોયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠિયા, નિલેશભાઈ જલુ, નરેન્‍દ્રભાઈ ડવ, સંજયસિંહ રાણા, રૂચિતાબેન જોશી, વર્ષાબેન રાણપરા, નયનાબેન પેઢડીયા, કંચનબેન સિધ્‍ધપુરા, ભારતીબેન પરસાણા, કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુગશિયા, દક્ષાબેન વાઘેલા, રાજકોટ શહેર ભાજપ મંત્રી જયોત્‍સનાબેન હળવદીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય કિશોરભાઈ પરમાર, વોર્ડ નં.૧૪ના મહામંત્રી નરેન્‍દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલાᅠવગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:07 pm IST)