Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજકોટ નાગરીક બેન્કની ઉદ્યોગનગર શાખાના ૩ કર્મચારી કોરોના પોઝીટીવ

રાજકોટ,તા.૮: રાજકોટ નાગરીક સહકારી બેન્કની ઢેબરભાઈ રોડ, ભકિતનગર સોસાયટી ખાતે આવેલ ઉદ્યોગનગર શાખાના ૩ કર્મચારી કોરોના પોઝીટીવ થતા શાખાના  ત્રણેય વિભાગ બેંકીગ, સોના ધીરાણ, શેર વિભાગ ૩ દિવસ માટે બંધ જાહેર કરવામાં આવેલ છે. આ શાખામાં અંદાજે ૫૦ થી ૬૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે એવુ જાણવા મળેલ છે.

(3:46 pm IST)