Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પૂ. ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં ગીત ગુંજન પુસ્તિકાનું લોકાર્પણ

શ્રી કામાણી જૈન ભવન-કલકત્તા ખાતે પૂ. ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં દામનગર નિવાસી ગુરુગિરી ભકિત ગ્રુપના સંસ્થાપક અશોકભાઇ અમૃતલાલ અજમેરા પ્રેરિત અને રજનીભાઇ જાગાણી અનુમોદિત 'ગીતગુંજન' પુસ્તિકાની લોકાર્પણ વિધિ શ્રી ચંદ્રવદનભાઇ દેસાઇ, પ્રફુલભાઇ મોદી, સુરેશભાઇ દોમડીયા, કિરીટભાઇ શેઠ, કીર્તિભાઇ શેઠ, અતુલભાઇ દોશીના હસ્તે કરવામાં આવેલ.

(3:38 pm IST)