Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સાબરકાંઠાના સોફટવેર કૌભાંડમાં સંડોવાયેલ રાજકોટના પાંચ સસ્તા અનાજના વેપારીના લાયસન્સ સસ્પેન્ડ કરતા કલેકટર

અન્ય દુકાનોમાં તપાસનો ધમધમાટ ચાલુ કરવા આદેશો

રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, સાબરકાંઠા પોલીસ દ્વારા સોફટવેર કૌભાંડ ઝડપી લઇ રાજકોટના સસ્તા અનાજના દુકાનદારોના નામો આપ્યા છે. તેમાંથી આજે પાંચ સસ્તા અનાજના દુકાનદારોના આજે બપોરે ર વાગ્યે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છેઃ અને અન્ય દુકાનદારો સામે તપાસ આજથી જ તપાસ શરૂ કરી દેવા આદેશો કર્યા છેઃ આ કૌભાંડમાં રાજકોટ શહેર-જીલ્લાની કુલ ૩ર દુકાનદારો શંકાની દાયરામાં છે...

(3:18 pm IST)