Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભુપેન્‍દ્ર રોડ શ્રી સ્‍વામિનારાયણ મંદિરે અક્ષય તૃતિયા નિમિત્તે શૃંગાર દર્શન

રાજકોટ : શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ભુપેન્‍દ્ર રોડ, રાજકોટમાં બિરાજતા દેવોને આજના અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે પુષ્‍પ, ચંદનના વષાવાઘા તેમજ પરશુરામ ભગવાન રૂપે અલભ્‍યદર્શન શૃંગાર કરવામાં આવ્‍યા હતા. (અહેવાલ-વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલાા, જુનાગઢ)

(3:55 pm IST)