Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શ્રી નયપદ્મસાગરજી સાથે ગોષ્‍ઠી

 તાજેતરમાં જીઓ, જીતોનાં પ્રેરણાદાતા શ્રમણ આરોગ્‍યમ, યુવક મહાસંઘ, જે.ડી.એફ, જે.એ.એફ., જે.સી.એ.એફ. શ્રમણી શ્રમણી વિહારામ, જે.આઇ.ડબલ્‍યુ.ઓ.પ્રેરક એવમ સંસ્‍થાપક પૂ.ગુરૂદેવ શ્રી નયપદ્મસાગરજીને રૂબરૂ મળીને રાષ્‍ટ્રીય કામધેનું આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરિયાએ આશીર્વાદ લીધા હતા. ડો.કથીરિયાએ ગૌસેવાના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે કરૂણા ફાઉન્‍ડેશન એનિમલ હેલ્‍થ લાઇનના પ્રતિકભાઇ સંઘાણી, શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠક્કર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:53 pm IST)