Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રૈયાધારમાં ૩૦૦ મકાનો ખાલી કરવા નોટીસથી ખળભળાટઃ ટોળુ મામલતદાર કચેરીએ દોડયું

રાજકોટમાં રૈયાધાર પાસે બાપાસીતારામ ગૌશાળા પાસે રહેતા ૩૦૦ થી ૩પ૦ મકાનોને મામલતદાર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ ૧૦ દિવસમાં જ મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે જેને લઇને આજેર૦૦ થી વધુ લોકો પોલીસ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા અને વૈકિલ્પક વ્યવસ્થા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર

(4:11 pm IST)