Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજકોટ સ્વામિનારાયણ મુખ્યમંદિરે શ્રીમદ ભાગવત માસ પારાયણના ૨૪માં દિવસે પૂ. રાધારમણ સ્વામીએ કથાનું રસપાન કરાવ્યું

જામજોધપુર-જૂનાગઢ : રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્યમંદિરે તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે દેવોના મહાદેવના પવિત્ર શ્રાવણમાસમાં શ્રીમદ ભાગવત માસ પારાયણના ગઇ કાલે ૨૪માં દિવસે અહીંના કોઠારી પૂ.રાધારમણસ્વામીજીએ એક દિવસ માટે કથાનું રસપાન કરાવ્યું હતું. કથાનું રસપાન કરાવી પૂ. રાધારમણ સ્વામીજીએ ભકતોને રાજી કર્યા હતા. તે પ્રસંગની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા-(જામજોધપુર), વિનુ જોશી-જૂનાગઢ)

(12:00 pm IST)