Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કૈલાશધામ મંડળ દ્વારા રવિવારે ગાયત્રીનગર ખાતે વિનામૂલ્યે ચોપડા વિતરણ

કાલે પાસ વિતરણઃ વિદ્યાર્થી દીઠ પાંચ ચોપડા અપાશે

 

રાજકોટઃ કૈલાશધામ મંડળ (કૈલાસધામ, ૩/૧૨ ગાયત્રીનગર રાજકોટ)આગામી તા.૫ રવિવારે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી  વિનામૂલ્યે ચોપડા (નોટબુક)નું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીદિઠ પાંચ ચોપડા આપવામાં આવશે. જેના પાસ તા.૩ શુક્રવાર સાંજે ૫:૩૦ કલાકે આપવામાં આવશે. જરૃરીયાતવાળા વિદ્યાર્થીઓએ લાભ લેવા કૈલાશધામ મંડળના અશોક ડી.ચંદારાણા, તરૃલતા એ. ચંદારાણા મો.૯૮૨૪૫ ૩૦૧૨૩ યાદીમાં જણાવાયું છે.

(3:03 pm IST)