Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કપાસીયા-પામતેલમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડોઃ ૩ દિ'માં ૪૦ રૂા. તૂટયા

રાજકોટ તા. ૧ : કપાસીયા અને પામતેલમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે વધુ ૧૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો.
પામતેલમાં આયાતની છુટ મળતા ખાદ્યતેલોમાં ભાવો તૂટી રહ્યા છે આજે કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો થતા કપાસીયાતેલ લુઝના ભાવ ૧૪૬૦ રૂા.હતા તે ઘટીને ૧૪પ૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ રપ૮૦ થી ર૬૩૦ રૂા. હતા તે ઘટીને રપ૭૦ થી ર૬ર૦ રૂા. થયા હતા જયારે પામતેલમાં વધુ ૧૦ રૂા.ના ઘટાડા સાથે પામતેલ લુઝના ભાવ ૧૪૪પ રૂા.હતા તે ઘટીને ૧૪૩પ અને પામતેલ ટીનના ભાવ ર૪ર૦ થી ર૪રપ રૂા. હતા તે ઘટીને ર૪૧૦ થી ર૪૧પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.
મંદિના કારણે કપાસીયા અને પામતેલમાં છેલ્લા ત્રણ દિ'માં ૪૦ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

 

(3:20 pm IST)