Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

શાસ્ત્રી મેદાનમાં ઝૂંપડામાં રહેતા ભરત ધારથી નામના દેવીપૂજક યુવાનનું મોત

બે દિવસ પહેલા માથાકૂટ થી હતી : પોસ્ટમોર્ટમમાં યુવાનનું બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું તારણ : એ ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી

રાજકોટ : શહેરની મધ્યમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં ઝૂંપડામાં રહેતા ભરત ધારથી નામના દેવીપૂજક યુવાનનું મોત નીપજ્યું હતું આ યુવાનનેબે દિવસ પહેલા માથાકૂટ થઇ હતી, બીજીતરફ પોસ્ટમોર્ટમમાં યુવાનનું બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું તારણ બહાર આવ્યું છે હાલમાં એ ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી છે

(2:47 pm IST)