Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મનપાના ૧૬ કર્મચારીઓને નિવળત્તિ વિદાયમાન

મહાનગરપાલિકાનાં મ્‍યુનિ. કમિશનર  અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારી ઓને નિવળત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૦ રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૧૬ કમર્ચારીઓ નિવળત થતા નાયબ મ્‍યુનિ. કમિશનરો દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરી વિદાયમાન આપ્‍યું હતું.  જુલાઈ-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવળત્ત થયેલ સ્‍ટાફ (૧) આવાસ યોજનાના સિનીયર ક્‍લાર્ક કમલેશ હરકાન્‍તભાઈ જોષી (૨) બાંધકામ શાખાના સિનીયર ક્‍લાર્ક   ભાવસિંહ પથુભા તુવરા (૩) ફિલ્‍ટર પ્‍લાન્‍ટ બ્રાન્‍ચના હેલ્‍પર   જગદીશભાઈ મંગાભાઈ બાબરીયા (૪) ફિલ્‍ટર પ્‍લાન્‍ટ બ્રાન્‍ચના પમ્‍પ ઓપરેટર   મનસુખલાલ દેવરાજભાઈ રાવલ (૫) ગાર્ડન શાખાના લેબર   શાંતાબેન દેવજી રત્‍નોતર (૬) ગાર્ડન શાખાના લેબર  હંસાબેન મોહનભાઈ રાઠોડ (૭) ગાર્ડન શાખાના લેબર   હંસાબેન દેસાજીભાઈ સોલંકી (૮) લીગલ બ્રાન્‍ચના લેબર  દયાબેન અરવિંદભાઈ સંચાણીયા (૯) સુરક્ષા વિભાગના વોચમેન નીતિન કલ્‍યાણદાસ કુબાવત (૧૦) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર ઝાલા લીલાબેન પુંજાભાઈ (૧૧) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર બોરેયા સવિતાબેન અમરાભાઈ (૧૨) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર   ભાનુબેન કબીરભાઈ પાટડિયા (૧૩) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર નારોલા ભાનુબેન ભગવાનજી (૧૪) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર વાળા રાણીબેન ભીખાભાઈ (૧૫) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર ઝાલા મંજુલાબેન રમેશભાઈ અને (૧૬) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર બેરડીયા થીનુભાઈ જેરામભાઈ નિવળત થયા છે. નિવળત જીવનની શુભેચ્‍છા પાઠવવામાં આવી. નિવળત્તિ વિદાયમાન કાર્યક્રમમાં નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષ કુમાર,  ચેતન નંદાણી અને એ.આર.સિંઘ સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:11 pm IST)