Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૨૧-૧-ર૦ર૧ ગુરૂવાર
પોષ સુદ-૮, શાકંભરી નવરાત્રી પ્રારંભ, દુર્ગાષ્ટમી ,
ભારતીય માધ મહિનો,
રવિયોગ ૧પ-૩૭ થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૨૬
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૩૬થી ૧૩-ર૦ સુધી, ૭-૩૦થી શુભ-૮-પર સુધી, ૧૧-૩૬થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૩ સુધી, ૧૭-૦પ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૩ સુધી,
શુભ હોરા
૭-૩૦ થી ૮-ર૪ સુધી ૧૦-૧૪થી ૧ર-પ૮ સુધી, ૧૩-પ૩ થી ૧૪-૪૮ સુધી, ૧૬-૩૭થી ૧૯-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
આજથી શાકંભરી નવરાત્રીનો શુભ પ્રારંભ થશે. માય ભકતો પોતાની શ્રદ્ધા પ્રમાણે વ્રત ઉપવાસ કરશે. જન્મકુંડલીમાં જો મંગળ બળવાન હોય અથવા યોગ કારક હોય તો આવી વ્યકિતની ઉપર પોતાની કુળદેવી અને મા અંબાજીનો હાથ હોય મતલબ કે તેમના આશિર્વાદ હંમેશા માતાજીના આશિર્વાદ મળતા રહે છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે અને દરેક નવરાત્રીનું મહત્વ રહેલ છે. જન્મના ગ્રહોમાં જો સૂર્ય અને મંગળ અને ગુરૂ એકજ રાશિમાં હોય તો પણ વ્યકિતની અંદર એક ઉર્જા હોય છે. એક શકિત હોય છે રોજ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરવી અને જરૂરીયાતવાળી વ્યકિતને દાનપુન કરવું અંધશ્રદ્ધાથી દૂર રહેવું.