Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૮-૧૨-ર૦રર ગુરૂવાર
માગસર સુદ-૧૫
બહુચરાજીનો મેળો
અન્‍યાધાન
મૃત્‍યુયોગ ૧ર-૩૩થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૧૫
સૂર્યાસ્‍ત-૬-૦૧
જૈન નવકારશી- ૮-૦૩
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
રપ-૪૬ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-રોહિણી
રાહુ કાળઃ
૧૩-પ૯ થી ૧પ-૨૦ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭ થી ૧૩-૦૦ સુધી ૭-૧૫ થી શુભ ૮-૩૬ સુધી ૧૧-૧૮ ચલ લાભ અમૃત ૧પ-૨૦ સુધી ૧૬-૪૧ થી શુભ-અમૃત-ચલ ર૧-૨૦ સુધી
શુભ હોરા
૭-૧૫ થી ૮-૦૯ સુધી,
૯-૫૭ થી ૧ર-૩૯ સુધી,
૧૩-૩૩ થી ૧૪-ર૬ સુધી
૧૬-૧૪ થી ૧૯-૦૮ સુધી
બ્રહ્માંડના સિતારા
યુવક - યુવતીઓ વિજાતીય મિત્રતામાં પડે છે. પછી આવા સમયે તેઓને કોઇ સારા નરસી વ્‍યકિત બાબત ખબર નથી પડતી અને જયારે ગ્રહોની સ્‍થિતિ ફરે છે. ત્‍યારે ખબર પડે છે કે જે વ્‍યકિત સાથે પ્રેમ કરેલ તે વ્‍યકિત તેનું જીવન બરબાદ કરી નાખશે. અહીં જીવનમાં સમય અને સમજદારી ખુબ જ જરૂરી છે. અહીં લાલચ અને આવેશ બાબત સર્તકતા રાખવી પરિવારના વડીલોની સલાહ લેવી કોઇ સારા હિતેચ્‍છુ વ્‍યકિતનું માર્ગદર્શન લેવું. મિત્રો બનાવવામાં સર્તકતા રાખવી જન્‍મ કુંડલીમાં શુક્ર ની સ્‍થિતિ કયાં સ્‍થાનમાં છે તે બાબત તે ધ્‍યાનમાં લેવી. પોતાના ઇષ્‍ટદેવનું ધ્‍યાન ધરવું રોજ ઘરમાં માતાજીના દીવા- કરવા. ધ્‍યાનમાં બેસવું.