Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૬-૧૦-ર૦ર૧ બુધવાર
ભાદરવા વદ-૩૦
ગજાછાયા યોગ ૧૬-૩પ સુધી
દર્શ અમાવાસ્‍યા
અમાસનું શ્રાધ્‍ધ
ચૌદશ-પૂનમ-અમાસનું શ્રાધ્‍ધ
સર્વપિતૃ અમાસ-
ભાદરવી અમાસ
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-કન્‍યા
મંગળ-કન્‍યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૧,
સૂર્યાસ્‍ત-૬-ર૯
જૈન નવકારશી- ૭-ર૯
નક્ષત્ર- હસ્‍ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૧ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૬ થી શુભ ૧ર-૩પ સુધી, ૧પ-૩ર થી ચલ-લાભ-૧૮-ર૯ સુધી, ર૦-૦૦ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩પ સુધી
શુભ હોરા
૬-૪૧ થી ૮-૩૯ સુધી,
૯-૩૮ થી ૧૦-૩૭ સુધી,
૧ર-૩પ થી ૧પ-૩ર સુધી
૧૬-૩૧ થી ૧૭-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે બુધવારી અમાસ છે. સર્વપિતૃ કાર્ય માટે આજનો દિવસ છે. ચૌદશ-પૂનમ અને અમાસનું શ્રાધ્‍ધ થઇ શકે જરૂરીયાત વાળા, વ્‍યકિતને મદદ કરવી ગાયને ઘાસ નાખવું. વ્‍યકિતની જરૂરીયાત પ્રમાણે મદદ કરવી પિતૃઓને યાદ કરીને પગે લાગવું મનોમન તેમના આર્શિવાદ લેવા સારૂ કાર્ય કરવાની પિતૃઓના આર્શિવાદ જરૂર મળે છે. પિતૃઓને ઇશ્વર સુખી રાખે તેવી રોજ ઇશ્વરને પ્રાર્થના પણ કરવી શ્રધ્‍ધાપૂર્વક ભકિત કરવી અને દાન પુન કરવું અહીં શકિત પ્રમાણે જ કાર્ય કરવુ, અંધ-શ્રધ્‍ધામાં ન પડવું પિતૃઓ હમેંશા પોતાના સંતાનોને આર્શિવાદ જ આપતા હોય છે.