Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022
વિનોદભાઇ જેઠાલાલ પાટડીઆનું દુઃખદ અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટ : ગો.વા. જેઠાલાલ જાદવજી પાટડીઆના પુત્ર વિનોદભાઇ જેઠાલાલ પાટડીઆ (ઉ.વ.૭૧) તે ગો.વા. પ્રસન્‍ન કુમાર, રમેશ કુમાર, મૃદુલાબેન, રંજનબેન, હંસાબેન, જ્‍યોત્‍સનાબેન, ચંદનબેનના ભાઇ તેમજ નિખિલભાઇ, ચેતનભાઇના પિતાશ્રી તેમજ પ્રિયશ્રી હર્ષકુમાર પારેખ, શેફાલી, વિધાત્રી, માધવ, શિવમના દાદા તથા કાંતીલાલ પોપટલાલ ચોકસી (પેટલાદ વાળા)ના જમાઇનું તા. ૨૯ના મંગળવારે અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા.૧ને ગુરૂવારે બપોરે ૩:૦૦ થી૪:૩૦ કલાકે વાઘેશ્વરી મંદિર વાડી, યુનિટ-૩, રાજકોટ ખાતે રાખેલ છે.

ડાયાભાઈ સાગઠીયાનું દુઃખદ અવસાન રાજકોટઃ ડાયાભાઇ જેઠાભાઇ સાગઠીયાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતની પાણીઢોળ વિધિ આવતી કાલે તા.૧ ના ગુરુવારે સવારે ૧૦ થી ૧૨ ગામ ગુંદા (તા. જિ. રાજકોટ) ખાતે રાખેલ છે.

રાજકોટઃ ડાયાભાઇ જેઠાભાઇ સાગઠીયાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતની પાણીઢોળ વિધિ આવતી કાલે તા.૧ ના ગુરુવારે સવારે ૧૦ થી ૧૨ ગામ ગુંદા (તા. જિ. રાજકોટ) ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

હરિલાલ દવે

જુનાગઢ :.. સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્‍વ. હરિલાલ નાગરદાસ દવે (ઉ.૯૦) તે સ્‍વ. મુગટલાલભાઇ તથા રમાબેન (મુંબઇ), સ્‍વ. મંગાળાબેન (જુનાગઢ)ના ભાઇ, જે જગદીશભાઇ (અમદાવાદ) કમલેશભાઇ (સુરત) શૈલેષભાઇ (દવે ચશ્‍મા ઘર) જુનાગઢ, જયોતિબેન પ્રતિકકુમાર વ્‍યાસ (વડોદરા)ના પિતાશ્રી તે હર્ષાબેન જગદીશભાઇ, સ્‍વ. બીનાબેન કમલેશભાઇ, ફોરમબેન શૈલેષભાઇના સસરા અને પ્રતિક, પાર્થ, મહેક, ખંજન, દેવાંશી, ચૈતાલીના દાદાજીનું અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ભૂતનાથ મહાદેવ મંદિર સત્‍સંગ હોલ જુનાગઢ ખાતે રાખેલ છે. જગદીશભાઇ મો. ૯૩૭૪૦ ૭પ૭૧૦, કમલેશભાઇ મો. ૯૮રપ૧ ૩૪૮૧૪, શૈલેષભાઇ મો. ૯૪ર૬૧ ૩ર૧૧૧, જયોતિબેન ૮૭૩પ૯ રપ૦૪૪ 

હર્ષાબેન માંકડ

ખંભાળીયા : જામખંભાળીયા નિવાસી હર્ષાબેન (ઉ.૭૩) તે કિરીટકુમાર ચંદુલાલ માંકડ (નિવૃત જી.ઇ.બી.) ના પત્ની, જલ્પેશ કિરીટકુમાર માંકડ, જીજ્ઞાસુ કિરીટકુમાર માંકડ તથા હેમાક્ષાી જગદીપભાઇ ઢેબરના માતુશ્રી, ફાલ્ગુની જલ્પેશભાઇ માંકડના સાસુ, ઇલેશકુમાર ચંદુલાલ માંકડ (પુણે)ના ભાભી, સ્વ. રજનીકાંતભાઇ બુચ તથા કાર્તિકભાઇ બુચના બહેનનું તા. ર૯ ને (મંગળવાર)ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૩ ને (શનિવાર)ના રોજ ભાઇઓ તથા બહેનો માટે સાંજે પ થી પ.૩૦ જામખંભાળીયા મુકામે જલારામ મંદિર પ્રાર્થના હોલ, જોધપુર ગેઇટ ખાતે રાખેલ છે.  જલ્પેશભાઇ માંકડ મો. ૮૧૬૦૭ ૩પ૮પ૦, જીજ્ઞાસુભાઇ માંકડ મો. ૯૯રપ૧ ૯૩૩૩૭

એડવોકેટ પૂજાબેન અને રીનાબેનના પિતાશ્રી  એસ.ટી.ના નિવૃત અધિકારી સુરેશભાઈ જોશીનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ ઔદિચ્‍ય ઘેલારામજી બ્રહ્મ સમાજના સુરેશભાઈ જયંતીભાઈ જોષી (એસ.ટી.નાં નિવૃત વહીવટી અધિકારી, ઉ.વ.૭૮) તે સ્‍વ.જયંતીભાઈ પુરૂષોતમના પુત્ર, દિપ્‍તીબેન કેતનભાઈ રાવલ, જલ્‍પાબેન સુરેશભાઈ ઠાકર, પૂજાબેન સુરેશભાઈ જોષી (મદદનીશ સરકારી વકીલ રાજકોટ), રીનાબેન સુરેશભાઈ જોશી (એડવોકેટ એન્‍ડ નોટરી)ના પિતાશ્રી, ડો. કેતનભાઈ જે.રાવલ, સુરેશભાઈ પી.ઠાકરના સસરા, દેવીબેન ઈન્‍દ્રવદન શુકલ અને હરેશભાઈ જયંતીભાઈ જોશીના મોટાભાઈ, સ્‍વ.બાલુભાઈ પી. પંડયાના જમાઈનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું, પ્રાર્થનાસભા તા.૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જાગનાથ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

અરૂણકુમાર વર્મા

અમરેલી : અમરેલી નિવાસી બ્રહ્મક્ષત્રીય સ્‍વ. અરૂણકુમાર ત્રિભોવદાસ વર્મા તા. ર૭ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

અલ્‍કાબેન પારેખ

રાજકોટઃ અલ્‍કાબેન રાજેનકુમાર પારેખ, તે નંદલાલ મકનજીભાઈ કામદારના પુત્રી, જશવંતરાય નારણદાસ પારેખના પુત્રવધુ, રાજેન્‍દ્ર અને બકુલના બહેનનું તા.૨૪ના રોજ ભાવનગર ખાતે અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.૧/૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ શ્રી જૈનભુવન, સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેષભાઈ ત્રિવેદી

રાજકોટઃ શ્રી ઔદિચ્‍ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજનાં મુળગામ ચીભડા હાલ રાજકોટ નિવાસી હિતેષભાઈ શંભુશંકરભાઈ ત્રિવેદી (ઉ.વ.૪૫), તે સ્‍વ.શંભુશંકરભાઈ શિવલાલભાઈ ત્રિવેદીનાં પુત્ર, તે સ્‍વ.જયંતિલાલ શિવલાલભાઈ ત્રિવેદીના ભત્રીજા, તે ભરતભાઈ, કિરીટભાઈ, દિલીપભાઈ, સરોજબેન ભરતકુમાર મહેતા (રાજકોટ), તે સ્‍વ.ગીતાબેન રાજેશકુમાર ત્રિવેદી (વડિયા)નાં નાનાભાઈ, તે સચિનભાઈ, શુભમભાઈ, વ્‍યોમભાઈના કાકાનું તા.૨૯ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૧૨ને ગુરૂવારે ‘હરસિધ્‍ધી ભુવન' સોરઠીયાવાડી શેરીનં.૬, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે.

હંસાબેન જાની

રાજકોટઃ ચાંચાપર (મોરબી) ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ સ્‍વ.હંસાબેન ગીરજાશંકર જાની (ઉ.વ.૮૦) તે તરૂણભાઈ તથા હિતેન્‍દ્રભાઈ તથા કિરણબેન (હડમતિયા), અંજનાબેન (રાજકોટ), રેખાબેન (લિલાપર), કાજલબેન (રાજકોટ), મનીષાબેન (હડાળા), જયશ્રીબેન (રાજકોટ)ના માતુશ્રી તથા પ્રદીપભાઈ વસંતભાઈ વ્‍યાસ (ગોંડલ)ના બેન તા.૨૫ના શુક્રવાર રોજ કૈલાસવાસી થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૧/૧૨ ગુરૂવારે બપોરના ૩:૩૦ થી ૪:૩૦ વાગ્‍યે ચાંચાપર નિવાસસ્‍થાને રાખેલ છે. મો.૯૪૨૬૬ ૫૦૦૬૦, મો.૯૯૭૮૫ ૧૨૫૭૭

હરીભાઈ ચૌહાણ

રાજકોટઃ સ્‍વ.હરીભાઈ છગનભાઈ ચૌહાણનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી સાથે તા.૧/૧૨ને ગુરૂવારે તેમના નિવાસસ્‍થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીજ્ઞેશભાઈ હરીભાઈ ચૌહાણ મો.૭૭૭૭૯ ૯૨૯૮૨, દિપકભાઈ હરીભાઈ ચૌહાણ મો.૯૯૭૪૧ ૧૧૧૨૦, મનોજભાઈ નારણભાઈ પીત્રોડા મો.૯૮૭૯૪ ૩૩૧૯૪,  સ્‍થળ- ભગીરથ સોસાયટી, ૧૧/૮નો ખુણો, રામાપીર મંદીરની બાજુની શેરી, સંતકબીર રોડ, રાજકોટ લૌકિક ક્રિયા બંધ છે.

ગણપતસિંહ જાડેજા

રાજકોટઃ ગણપતસિંહ મંગળસિંહ જાડેજા (ગામ સૂકી સાજડીયાળી), હાલ રાજકોટ તે સ્‍વ.નટુભાના નાનાભાઈ, સ્‍વ.હરભમજી તથા નસુભાનાં મોટાભાઈ, અમિરાજસિંહના પિતાશ્રી, વિપુલસિંહ તથા મનહરસિંહનાં કાકા, ઋતુરાજસિંહનાં મોટાબાપુ, કુલદિપસિંહ, ધ્રુવરાજસિંહ, ક્રિથિકરાજસિંહ, દક્ષરાજસિંહનાં દાદાનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૧૨ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્‍થાને રાખેલ છે  તથા ઉત્તરક્રિયા તા.૩/૧૨ શનિવારનાં રોજ  રાખેલ છે.

કોકીલાબેન જોશી

રાજકોટઃ ગુજરાતી શ્રી ગૌડ માળવીયા બ્રાહ્મણ મૂળ મોટા મહિકા હાલ રાજકોટ સ્‍વ.ઉદયશંકર રેવાશંકર જોષીના પુત્રવધુ અને મુકેશભાઈના ધર્મપત્‍નિ કોકીલાબેન તે ગૌરીદડ નિવાસી સ્‍વ.વિનોદરાય અમૃતલાલ ભટ્ટના દીકરી, મનોજભાઈ વી.ભટ્ટ તથા જયેશભાઈ વી. ભટ્ટના મોટાબેન, દિપાલીબેન, ભૂમીબેન તથા અભિષેકભાઈના માતુશ્રી તથા નિલેશભાઈ જોષી, શૈલેષભાઈ, અમિતભાઈ અને ચેતનભાઈના કાકી તેમજ ભૌમિકભાઈ વી.ભટ્ટ (રાજ સમઢીયાળા)ના સાસુનું તા.૨૮ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું, ઉઠમણું તા.૧/૧૨ને ગુરૂવારના રોજ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે.

પરસોતમભાઇ કાચા

રાજકોટ : પરસોતમભાઇ દામજીભાઇ કાચા (ઉ.વ.૬પ) તે જીજ્ઞેશભાઇના પિતાશ્રી તેમજ કલ્‍પેશભાઇ દામજીભાઇ પરમારના સસરાનું અવસાન થયેલ છે. બેસણું ગુરૂવાર તા. ૧ ના સાંજે ૪ થી પ શાંતેશ્વર મહાદેવ મંદિરે ગોવિંદનગર બસ સ્‍ટોપ પાસે રાખેલ છે.

ઉષાબેન સુરૈયા

રાજકોટઃ નવગામ ભાટીયા ગોંડલ નિવાસી હાલ રાજકોટ ગં.સ્‍વ.ઉષાબેન દિનેશકુમાર સુરૈયા(ઉ.૬૬) તે સ્‍વ.દિનેશકુમાર હરિદાસ સુરૈયાના ધર્મપત્‍નિ, તે પારસભાઇના માતુશ્રી તે છીંદવાડાવાળા સ્‍વ.દુર્લભજીભાઇ ગોકળગાંધીના દીકરી તા.૨૯ને મંગળવારના રોજ શ્રીજીચરણ શરણ થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧ના રોજ સાંજે ૫ વાગે શ્રી રાતીયા હનુમાન મંદિર, સુભાષનગર, આમ્રપાલી સિનેમા વાળી શેરી, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મીતાબેન ઉદેશી

રાજકોટઃ નવગામ ભાટીયા કાલાવડ નિવાસી હાલ રાજકોટ સ્‍વ.વિઠ્ઠલદાસ ગોપાલદાસ ઉદેશીનાં પુત્રવધુ મીતાબેન પ્રભુદાસભાઇ ઉદેશી (મંજુબેન)(ઉ.૭૨)તે સ્‍વ.વિઠ્ઠલદાસ ગોકળદાસ વેદ (જોડીયાવાળા)નાં પુત્રી તથા અલ્‍પાબેન અશ્વિનભાઇ સંપટનાં માતુશ્રી તા.૨૯ને મંગળવારના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામ્‍યા છે. સદગતનું બંન્નેપક્ષનું ઉઠમણું તા.૨/૧૨ને શુક્રવારે સાંજે ૫ કલાકે ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

 

એપેક્ષ એડવર્ટાઈઝીંગ અને ઝવેરી પરીવારના સ્વાતિ અજીતભાઈ ઝવેરીનું દુઃખદ અવસાન

રાજકોટ : સૌરાષ્ટ્ર - ગુજરાત જ નહિં દેશભરમાં ખ્યાતિ ધરાવતા એપેક્ષ એડવર્ટાઈઝીંગવાળા શ્રી નિધિનભાઈ અને શ્રી તુષારભાઈ ઝવેરી પરિવારના પુત્રવધુ તથા ભવપ્રિતા અને જલાધિ ઝવેરી મો. ૯૪૨૭૭ ૭૫૦૦૩ના માતુશ્રી શ્રીમતી સ્વાતીબેન અજીતભાઈ ઝવેરી (ઉ.૫૬) ગઈકાલે મંગળવાર તા. ૨૯ના રોજ અરિહંત શરણ પામ્યા છે. સદ્દગતની ઈચ્છાને માન આપી પ્રાર્થનાસભા કે અન્ય લૌકિક વ્યવહાર રાખેલ નથી તેમ થાનગઢ નિવાસી દોઢીવાળા શ્રી નિધિનભાઈ તથા તુષારભાઈ ઝવેરી પરિવાર અને જામનગર નિવાસી શ્રી બીપીનચંદ્ર ગીરધરલાલ કગથરા પરીવાર (એપેક્ષ એડવર્ટાઈઝીંગ અને એપેક્ષ એન્ટરપ્રાઈસીસે જણાવ્યુ છે. શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજેશભાઈ, શ્રી નિમીષભાઈ અને અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદ્દગતને હૃદયાંજલી અર્પણ કરી હતી