Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022
અવસાન નોંધ

ભાનુભાઇ મહેતા

સાવરકુંડલાઃ ભાનુભાઇ હરિશંકરભાઇ મહેતા (ઉ.વ.૮૪) તે અશોકભાઇના પિતાશ્રી અને દિવ્‍યેશભાઇ (મામલતદાર ઓફિસ-સાવરકુંડલા)ના દાદા તા.૨૯ને શુક્રવારનાં અવસાન થયો છે. બેસણું: તા.૨ને સોમવારે સાંજના ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાન આજોદ ચોક મહાદેવવાળી શેરી સાવરકુંડલામાં રાખેલ છે.

વિજયભાઈ તન્ના
રાજકોટઃ સ્વ.વિજયભાઈ જયંતિલાલ તન્ના (ઉ.વ.૫૪) તે સ્વ.જયંતિલાલ તન્નાના પુત્ર, પારૂલબેનના પતિ, મહેન્દ્રભાઈ, કિશોરભાઈ, ચંદ્રિકાબેનના ભાઈ, ગિરધરલાલ પલાણ (અમરેલી)ના જમાઈ તથા જય, પૂર્વીના પિતા, પ્રતિકભાઈ રાજાણીના સસરાનું તા.૨૮ ગુરૂવારના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨/૫ ને સોમવારે નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલની બાજુમાં સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

વિભાબેન કંટારીયા

રાજકોટઃ હસમુખભાઈ ભીમજીભાઈ કંટારીયાના ધર્મપત્‍નિ વિભાબેન (ઉ.વ.૫૯) તે નિખીલભાઈ તેમજ હાર્દિકભાઈના માતુશ્રી તેમજ મનોરમાબેન ભાણજીભાઈ ગંડેચાના દીકરી તે નરેન્‍દ્રભાઈ, કલ્‍પનાબેનના બેનનું તા.૨૯ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૫ના સોમવારે સાંજે ૪ થી ૬ ‘‘માતોશ્રી કૃપા'' ગાંધીગ્રામ શેરી નં.૫-બી તેમના નિવાસસ્‍થાાને રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. હસમુખભાઈ મો.૯૮૨૫૨ ૮૯૨૮૪