Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023
અવસાન નોંધ

શિલ્‍પાબેન ભરતભાઈ શાહનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ જામનગર વિશા ઓશવાળ જ્ઞાતિ જૈન  શાહ કાંતિલાલ નેમચંદ ના પુત્ર ભરત કાંતિલાલ શાહ રાજકોટનાં ધર્મપત્‍નિ તથા રસિકલાલ મગનલાલ સંઘવી જામનગર ની સુપુત્રી શિલ્‍પાબેન(સરોજ) ભરતભાઈ શાહ (ઉ.વ.૫૮), જે પ્રફુલભાઈ, અશ્વિનભાઈના નાના ભાઈના ધર્મપત્‍ની તથા લૈલેશભાઈના ભાભી તથા અભય અને અમર ના માતુશ્રી, કળતિકાના સાસુ,    તા.૨૮ના રોજ અરિહંત સરણ પામેલ છે. તેમનું ઉઠમણું  શ્રી શાંતિનાથ જૈન પૌષધશાળા,  એક્રોસ હાઉસ, ૧ લો માળ,  ૧- સુર્યોદય સોસાયટી,  વોકહાર્ડ હોસ્‍પિટલ ની સામે, કાલાવડ રોડ, રાજકોટ  ખાતે તા.૩૦ ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે, લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. ભરતભાઈ શાહ મો. ૯૩૭૭૭ ૭૦૧૭૯, અભય શાહ  મો.૯૪૨૯૦ ૯૭૯૨૭, અમર શાહ  મો.૯૦૯૯૪ ૫૫૫૧૧

લીનીબેન વ્‍યાસ

સિહોરઃ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ લીનીબેન ચંદુલાલ વ્‍યાસ (ઉ.વ.૬૯) તે સિહોરવાળા ચંદુલાલ રામશંકર વ્‍યાસના ધર્મપત્‍નિ તથા પરાશરભાઈ (કોડીનાર), મિહિરભાઈ (સિહોર), ભાગ્‍યદાબેન (રાજકોટ), ઉમાબેન (ખરકડી)ના માતા તથા બિંદુબેન, સપનાબેન, શૈલેષકુમાર, અનિલકુમારના સાસુ તેમજ યોગેશભાઈ અને અશોકભાઈ રાજ્‍યગુરૂના બહેનનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૩૦ના ગુરૂવારે સાઉથ ક્‍લબ અંબુજાનગર કોડીનાર મુકામે સાંજે ૪ થી ૬ કલાકે તથા તા. ૧ના શનિવારે દાદાની વાવ પાસે રામદેવપીરના મંદિર સામે સિહોર ખાતે તેમના નિવાસસ્‍થાને સાંજે ૪ થી ૬ કલાક રાખેલ છે.

રામજીભાઇ જીમુલીયા

વેરાવળઃ સ્‍વ.ડો.રામજીભાઈ ગોરધનભાઈ જીમુલીયા ઉ.૮૮ (ડારીવાળ) તે ડો.પુષ્‍પકલાબેનના પતિ તથા ડો.તુષારભાઈ,ડો.પ્રીતીબેન રામભાઈ લખાણીના પિતાશ્રી તથા પુજાબેનના સસરા તેમજ સ્‍વ. મોહનભાઈ, ડાયાભાઈ, મનસુખભાઈ, અમૃતભાઈ, સ્‍વ.લાભુબેન ગીરધરલાલ ચોલેરા, સ્‍વ.રમાબેન હરીદાસ છગ, ઉષાબેન ચંદુલાલ નાગ્રેચાના ભાઈનું તા.ર૩ના અવસાન થયેલ છે. સાદડી તા.૩૧ને શુક્રવારે સાંજે ૪ થી પ બિલેશ્‍વર મહાદેવ મંદિર વેરાવળ ખાતે રાખેલ છે.

પ્રતાપભાઈ મોરી

રાજકોટઃ શ્રી કારડીયા રાજપૂત રાજકોટ નિવાસી હેમંતભાઈ રામજીભાઈ મોરીના પુત્ર સ્‍વ.પ્રતાપભાઈ હેમંતભાઈ મોરી (ઉ.વ.૪૩) તેઓ હાર્દિકભાઈ તેમજ અલ્‍કાબેનના મોટાભાઈ તેમજ આલોકના પિતાશ્રી તેમજ પ્રભાતભાઈ મોરી (બી.એસ.એન.એલ)ના ભત્રીજાનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્‍યાન તેમના નિવાસસ્‍થાને કિડવાઈ નગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

કંચનબેન ગોંડલીયા

રાજકોટઃ વાણંદ સ્‍વ.કંચનબેન લાલજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૭૩)નું તે સ્‍વ.લાલજીભાઈ નાથાભાઈના ધર્મપત્‍નિ તથા નિલેશભાઈ તથા ભાવનાબેન અતુલભાઈ વાજા તથા જયોતિબેન મનીષભાઈ બગથરીયા, બીનાબેન શૈલેન્‍દ્રભાઈ લીંબાણી, નીતાબેન સુરેશભાઈ બગથરીયાના માતુશ્રી તથા તુષાર હરીભાઈ ગોંડલીયાના કાકી તથા સ્‍વ.કાંતિભાઈ, સ્‍વ.વીરજીભાઈ તથા ચુનીભાઈ તથા દયાળજીભાઈ પરમારના બહેનનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ શુક્રવારે સાંજે ૪ થી ૬ કરણપરા શેરી નં.૩, ‘રામવાડી'માં રાખેલ છે.

કુંદનબેન પીઠડીયા

રાજકોટઃ શ્રી મ.ક.સ.સૂથાર જ્ઞાતિના મુ.ગામ મકકાજી મેઘપરવાળા હાલ રાજકોટ જેન્‍તીભાઈ નાગજીભાઈ પીઠડીયા (પીડબલ્‍યુટી મિષાી)ના ધર્મપત્‍નિ સ્‍વ.કુંદનબેન જેન્‍તીભાઈ પીઠડીયા (ઉ.વ.૬૫) શ્રીજીચરણ પામેલ છે. તે વિનુભાઈ તથા સ્‍વ.જગદીશભાઈ તથા જયસુખભાઈના ભાભી તેમજ જામનગર નિવાસી ધરમશીભાઈ લાધાભાઈ રાઠોડની દિકરી તા.૨૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍થળ- કોઠારીયા મેઈન રોડ વિવેકાનગર ૪૦ ફૂટનો રોડ શકિત હોટેલવાળી શેરી રંગીલા હનુમાન મંદિર, રાજકોટ. જેન્‍તીભાઈ એન. પીઠડીયા મો.૯૭૨૫૦ ૧૨૨૭૨

રામજીભાઇ જીમુલીયા

વેરાવળઃ સ્‍વ.ડો.રામજીભાઈ ગોરધનભાઈ જીમુલીયા ઉ.૮૮ (ડારીવાળ) તે ડો.પુષ્‍પકલાબેનના પતિ તથા ડો.તુષારભાઈ,ડો.પ્રીતીબેન રામભાઈ લખાણીના પિતાશ્રી તથા પુજાબેનના સસરા તેમજ સ્‍વ. મોહ

નભાઈ, ડાયાભાઈ, મનસુખભાઈ, અમૃતભાઈ, સ્‍વ.લાભુબેન ગીરધરલાલ ચોલેરા, સ્‍વ.રમાબેન હરીદાસ છગ, ઉષાબેન ચંદુલાલ નાગ્રેચાના ભાઈનું તા.ર૩ના અવસાન થયેલ છે. સાદડી તા.૩૧ને શુક્રવારે સાંજે ૪ થી પ બિલેશ્‍વર મહાદેવ મંદિર વેરાવળ ખાતે રાખેલ છે.

 

 

કંચનબેન ગોંડલીયા

રાજકોટઃ વાણંદ સ્‍વ.કંચનબેન લાલજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૭૩)નું તે સ્‍વ.લાલજીભાઈ નાથાભાઈના ધર્મપત્‍નિ તથા નિલેશભાઈ તથા ભાવનાબેન અતુલભાઈ વાજા તથા જયોતિબેન મનીષભાઈ બગથરીયા, બીનાબેન શૈલેન્‍દ્રભાઈ લીંબાણી, નીતાબેન સુરેશભાઈ બગથરીયાના માતુશ્રી તથા તુષાર હરીભાઈ ગોંડલીયાના કાકી તથા સ્‍વ.કાંતિભાઈ, સ્‍વ.વીરજીભાઈ તથા ચુનીભાઈ તથા દયાળજીભાઈ પરમારના બહેનનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ શુક્રવારે સાંજે ૪ થી ૬ કરણપરા શેરી નં.૩, ‘રામવાડી'માં રાખેલ છે.

કુંદનબેન પીઠડીયા

રાજકોટઃ શ્રી મ.ક.સ.સૂથાર જ્ઞાતિના મુ.ગામ મકકાજી મેઘપરવાળા હાલ રાજકોટ જેન્‍તીભાઈ નાગજીભાઈ પીઠડીયા (પીડબલ્‍યુટી મિષાી)ના ધર્મપત્‍નિ સ્‍વ.કુંદનબેન જેન્‍તીભાઈ પીઠડીયા (ઉ.વ.૬૫) શ્રીજીચરણ પામેલ છે. તે વિનુભાઈ તથા સ્‍વ.જગદીશભાઈ તથા જયસુખભાઈના ભાભી તેમજ જામનગર નિવાસી ધરમશીભાઈ લાધાભાઈ રાઠોડની દિકરી તા.૨૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍થળ- કોઠારીયા મેઈન રોડ વિવેકાનગર ૪૦ ફૂટનો રોડ શકિત હોટેલવાળી શેરી રંગીલા હનુમાન મંદિર, રાજકોટ. જેન્‍તીભાઈ એન. પીઠડીયા મો.૯૭૨૫૦ ૧૨૨૭૨

રામજીભાઇ જીમુલીયા

વેરાવળઃ સ્‍વ.ડો.રામજીભાઈ ગોરધનભાઈ જીમુલીયા ઉ.૮૮ (ડારીવાળ) તે ડો.પુષ્‍પકલાબેનના પતિ તથા ડો.તુષારભાઈ,ડો.પ્રીતીબેન રામભાઈ લખાણીના પિતાશ્રી તથા પુજાબેનના સસરા તેમજ સ્‍વ. મોહ

નભાઈ, ડાયાભાઈ, મનસુખભાઈ, અમૃતભાઈ, સ્‍વ.લાભુબેન ગીરધરલાલ ચોલેરા, સ્‍વ.રમાબેન હરીદાસ છગ, ઉષાબેન ચંદુલાલ નાગ્રેચાના ભાઈનું તા.ર૩ના અવસાન થયેલ છે. સાદડી તા.૩૧ને શુક્રવારે સાંજે ૪ થી પ બિલેશ્‍વર મહાદેવ મંદિર વેરાવળ ખાતે રાખેલ છે.(૨૩.૧૬)

પાર્થભાઇના ભાઇ નિશાંતભાઇ જોષીનું નિધન

જુનાગઢ : માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનના ગુજરાત પ્રદેશ મીડીયા પ્રભારી અને બ્રહ્મસમાજ યુવા સંગઠન મંત્રી સાથે ઘણી સેવાકીય પ્રવૃતિઓમાં નામનાં ધરાવતા પાર્થભાઇ અરવિંદભાઇ પંડયાના ભાઇ સ્‍વ. નિશાંતભાઇ મયુરભાઇ જોશીનું દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણુ તા. ૩૦ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ મોઢ ચતુર્વેદી સમવાય જ્ઞાતિની વાડી ભાવનગર રાખેલ છે.

જશુમતીબેન ઝીંઝૂવાડીયા

રાજકોટ : સોની જસુમતીબેન જગન્‍નાથભાઇ ઝીંઝૂવાડીયા (ઉ.વ.૯ર) તે ગો. વા. જગન્‍નાથ જમનાદાસ ઝીંઝૂવાડીયા ના ધર્મપત્‍ની તે નટવરલાલ, રમેશભાઇ, ગો. વા. દિનતાબેન, પ્રદિપભાઇ, અનિલભાઇ તથા ઉષાબેનના માતુશ્રીનું તા. ર૭ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩૦ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૪ર૬૪ ૭૯૭પ૯

ધીરજલાલ દેત્રોજા

રાજકોટ : મુળ બોઘરાવદર હાલ રાજકોટ ધીરજલાલ માધવજીભાઇ દેત્રોજા તે શૈલેષભાઇ, હર્ષદભાઇ તથા બકુલભાઇના પિતાશ્રીનું તા. ર૮ ના અવસાન પામેલ છે. બેસણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ‘જય ભોવાનબાપા કૃપા' જુનુ સુભાષનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, નંદા હોલની પાછળ રાખેલ છે.

ચિંતનભાઇ ઉપાધ્‍યાય

વાલમ બ્રાહ્મણ સતીમાં ઉપાધ્‍યાય પરિવારના (મુળ ગોંડલ, હાલ અમદાવાદ) ચિંતનભાઇ ઉપાધ્‍યાય (ઉ.૩૯) તે કિશનભાઇ હરિલાલ ઉપાધ્‍યાય અને ડોલરબેન (ગોંડલ) પુત્ર, જલ્‍પાબેન ઉપાધ્‍યાયના પતિ અને જલધીના પિતા, તેમજ રાજુભાઇ, રાહુલભાઇ ભત્રીજા તેમજ વિશ્વેશ્વરી ત્રિવેદી અને ધાર્મિકના નાનાભાઇ કૃણાલ ઉપાધ્‍યાય, જલ્‍પા પંડયા, દિવ્‍યરાજ ઉપાધ્‍યાય, ધર્મરાજ ઉપાધ્‍યાયના મોટાભાઇ તથા બિમલકુમાર ત્રિવેદી (રાજકોટ), પ્રતિકભાઇ પંડયાના (મુંબઇ) સાળા, બળવંતભાઇ પંડયા અનેચંદનબેન પંડયાના જમાઇ તથા અંકિતા હાર્દિકભાઇ મહેતાના બનેવીનું તા.ર૭/૩/ર૦ર૩ ને સોમવારે અમદાવાદ મુકામે અવસાન થયું છે.

સદ્દગતનુ બેસણું તા.૧/૪ ને શનિવારના રોજ હેમવાડી જુનો સિમેન્‍ટ રોડ, સ્‍ટેશન પ્‍લોટ, ગોંડલ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દાનાભાઇ કાનગડ

માણાવદરઃ ઉટડીના દાનાભાઇ ભગાભાઇ કાનગડ (તા.માણાવદર) (ઉ.૭ર) તે હરેશભાઇના પિતાશ્રીનુ તા.ર૭/૩ સોમવારના રોજ અવશાન થયું છે સદ્દગતનું બેસણું ઉંટડી ગામે રાખેલ છે.

ગોંડલના મણીબેન ઠુંમરનું ૧૦૬ વર્ષની વયે અવસાન

ગોંડલ : મણીબેન પોપટભાઇ ઠુંમર ઉ.૧૦૬ તે સ્‍વ. નારણભાઇ, શામજીભાઇ, હંસરાજભાઇ, પરસોતમભાઇ પરબતભાઇના માતુશ્રી ઉમેશભાઇ રતિભાઇ, વિનુભાઇ, અશોકભાઇ, પરેશભાઇના દાદીમાનુ તા.ર૭/૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૩૦-૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કચ્‍છી ભાટીયા મહાજનવાડી ૪-મહાદેવવાડી ગોંડલ મુકામે રાખેલ છે.

પરસોતમભાઇ વાઢેર

ઉપલેટા, આ.નિ. પરસોત્તમભાઇ બી. વાઢેર ઉ.૭૮ તે કિશોરભાઇ તથા આનંદભાઇના પિતાશ્રીનું અવસાન તા.ર૭ ને સોમવારના રોજ થયેલ છે તેમનું બેસણું તા.૩૦ ને ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૧ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર કોલકી રોડ ઉપલેટા ખાતે રાખેલ છે.

 

ઈન્‍દિરાબેન ભટ્ટ

રાજકોટઃ ગં.સ્‍વ.ઈન્‍દિરાબેન બંસીલાલ ભટ્ટ (ઉ.વ.૯૪) તે સ્‍વ.પ્રદિપભાઈ બંસીલાલ ભટ્ટ (હકાભાઈ) તથા આશાબેન મનસુખલાલ દવે (લાલપુર) તથા ભાવનાબેન વિજયભાઈ વ્‍યાસ (રાજકોટ)ના માતુશ્રી તથા ગં.સ્‍વ.શર્મિલાબેન પ્રદિપભાઈ ભટ્ટના સાસુ તથા હર્ષિતભાઈ (સિવીલ કોર્ટ, રાજકોટ) તથા રૂદ્રેશભાઈના દાદીશ્રીનું તા.૨૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ઔદીચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, તુલસી ટાવર પાછળ, પુનિત નગર, ગોંડલ ખાતે રાખેલ છે.

 

 

રમેશભાઈ બોદર

રાજકોટઃ મુળ મોટી મારડ હાલ રાજકોટ નિવાસી રમેશભાઈ હંસરાજભાઈ બોદર તે રવિ રમેશભાઈ બોદર (આઈ.ટી.આઈ. રાજકોટ) તથા સાગર રમેશભાઈ બોદર (આર.ટી.ઓ. ઈન્‍સપેકટર)ના પિતાશ્રીનું તા.૨૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ પુષ્‍કરધામ મહાદેવ મંદિર, પુષ્‍કરધામ મેઈન રોડ, યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કંચનબેન ગોંડલીયા

રાજકોટઃ વાણંદ સ્‍વ.કંચનબેન લાલજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૭૩)નું તે સ્‍વ.લાલજીભાઈ નાથાભાઈના ધર્મપત્‍નિ તથા નિલેશભાઈ તથા ભાવનાબેન અતુલભાઈ વાજા તથા જયોતિબેન મનીષભાઈ બગથરીયા, બીનાબેન શૈલેન્‍દ્રભાઈ લીંબાણી, નીતાબેન સુરેશભાઈ બગથરીયાના માતુશ્રી તથા તુષાર હરીભાઈ ગોંડલીયાના કાકી તથા સ્‍વ.કાંતિભાઈ, સ્‍વ.વીરજીભાઈ તથા ચુનીભાઈ તથા દયાળજીભાઈ પરમારના બહેનનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ શુક્રવારે સાંજે ૪ થી ૬ કરણપરા શેરી નં.૩, ‘રામવાડી'માં રાખેલ છે.

કુંદનબેન પીઠડીયા

રાજકોટઃ શ્રી મ.ક.સ.સૂથાર જ્ઞાતિના મુ.ગામ મકકાજી મેઘપરવાળા હાલ રાજકોટ જેન્‍તીભાઈ નાગજીભાઈ પીઠડીયા (પીડબલ્‍યુટી મિષાી)ના ધર્મપત્‍નિ સ્‍વ.કુંદનબેન જેન્‍તીભાઈ પીઠડીયા (ઉ.વ.૬૫) શ્રીજીચરણ પામેલ છે. તે વિનુભાઈ તથા સ્‍વ.જગદીશભાઈ તથા જયસુખભાઈના ભાભી તેમજ જામનગર નિવાસી ધરમશીભાઈ લાધાભાઈ રાઠોડની દિકરી તા.૨૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍થળ- કોઠારીયા મેઈન રોડ વિવેકાનગર ૪૦ ફૂટનો રોડ શકિત હોટેલવાળી શેરી રંગીલા હનુમાન મંદિર, રાજકોટ. જેન્‍તીભાઈ એન. પીઠડીયા મો.૯૭૨૫૦ ૧૨૨૭૨