Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023
અવસાન નોંધ

 

ચંદ્રીકાબેન ભટ્ટ

રાજકોટઃ મુળ ભાયાવદર હાલ રાજકોટ નિવાસી લલિતકુમાર ધીરજલાલ ભટ્ટના પત્‍ની ચંદ્રિકાબેન તે હસમુખભાઇ તથા સ્‍વ.ભુપતભાઇના ભાભી, સીમાબેન, શિલ્‍પાબેન, ઉલ્‍કાબેન અને કમલભાઇના માતા, સ્‍વ.રવિશંકર મંગળજીભાઇ દવેના પુત્રી અને સ્‍વ.નટવરલાલ રવિશંકરભાઇ દવેના બહેનનું તા.૨૪ને શનિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૭ને સોમવારે સાંજે ૪થી ૬, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્‍ન સોસાયટી, યુનિવર્સિટીરોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દિનકરભાઇ ભરાડ

રાજૂલા : સ્‍વ. દિનકરભાઇ નારણભાઇ ભરાડ (ઉ.વ.૮૪) શનીવારના રોજ અવસાન પામેલ છે. તે રમેશભાઇ, ગુણવંતભાઇ તથા હરેશભાઇના પિતાશ્રી સ્‍વ. જયસુખલાલ ભીખાલાલ ના કાકા થાય. તેમની દશા તા. ૪ ને મંગળવાર તથા ઉત્તરક્રિયા તા. પ ને બુધવારના રોજ રાજગોર બ્રાહ્મણ વાડી મુકતાનંદ બાગ રાજૂલા રાખેલ છે. સંપર્ક રમેશભાઇ દિનકરભાઇ ભરાડ મો. ૯૮ર૪પ ૬૦૪૩૬, ગુણવંતભાઇ દિનકરભાઇ ભરાડ ૯૪ર૭૭ ૪ર૪૭૮, હરેશભાઇ દિનકરભાઇ ભરાડ ૯૭રર૭ ૩૪પ૭૩, ગીરીશભાઇ જયસુખભાઇ ભરાડ ૯૮ર૪૧ ૮૪૦૦૭

પ્રેમલતાબેન ઔંધીયા

વીરપુર (જલારામ) : સ્‍વ. પ્રવિણચંદ્ર ત્રિભોવનદાસ ઔંધીયાના પત્‍ની ગં. સ્‍વ. પ્રેમલતાબેન (ઉ.વ.૭ર) તે દીપકભાઇ, ભોલાભાઇ, સ્‍વ. કલીબેન મનહરલાલ સેજપાલ, ભાવનાબેન દિલીપકુમાર કારીયા તથા જયોતિબેન પ્રફુલકુમાર કારીયાના માતુશ્રી બાબુલાલ ગાંડાલાલ રાજપોપટના દીકરી તા. ર૬ ને રવિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બને સાથે તા. ર૭ ને સોમવારના રોજ સાંજે પ થી ૬ શ્રી હરિરામ જલારામ લોહાણા મહાજનવાડી બસ સ્‍ટેન્‍ડ ખાતે રાખેલ છે.

સુરૂભા જાડેજા

પ્રભાસ પાટણ : મુળ સાય (કચ્‍છ) હાલ પ્રભાસ પાટણ સોમનાથ નિવાસી સુરૂભા ઉમેદસિંહ જાડેજા (સી. સી. જી. એલ.) ઉ.૬૦ તે રાજેન્‍દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા (જી. એચ. સી. એલ.)ના મોટાભાઇ તથા રાજદીપસિંહ જાડેજા તથા શિવરાજસિંહ જાડેજાના પિતા તથા પુષ્‍પરાજસિંહ જાડેજાના મોટા બાપુનું બેસણું તા. ર૭ સોમવારે તેમના નિવાસસ્‍થાને દ્વારકેશ સોસાયટી હોટલ સુખસાગર પાસે, બાયપાસ રોડ પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે સાંજે ૪ થી ૭ રાખેલ છે.

જયાબેન નાંઢા

રાજકોટઃ ગં.સ્‍વ.જયાબેન દેવચંદભાઇ ગીરધરભાઇ નાંઢા(મેઘપરવાળા) તેઓ શ્રી સ્‍વ.અશોકભાઇ(નવસારી), રાજેશભાઇ, રમેશભાઇ, નીતુભાઇ રાજકોટ તથા કંચનબેન રસિકભાઇ પાલા (વેરાવળ), અને તારાબેન ગિરિશભાઇ પાલા (રાજકોટ)ના માતુશ્રી તથા ધર્મેશ, નિલેશ, ઉત્‍સવ, અંકિત, માનવ, ધ્રુવ, હિના, હેતલ, દિપાલી, શ્રુતિ ઉન્નતિના દાદીમાં અને સ્‍વ.હરજીવનભાઇ પૈડા(વાવડી-મોરબી)ના દીકરી તથા ભીખુભાઇ, સ્‍વ.જેન્‍તીભાઇ, ચુનીભાઇ પૈડા(બોરીવલી-મુંબઇ)ના બહેન તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૭ સોમવાર સાંજે ૪થી ૬ વાગ્‍યા સુધી રાણીંગાવાડી, કાંતા વિકાસ ગૃહ મેઇન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

રસિકલાલ જીવાણી

રાજકોટઃ સ્‍વ.ઠા.રસિકલાલ અમૃતલાલ જીવાણી (નાથુભાઈ જીવાણી) બગસરાવાળા (ઉ.વ.૭૭), તે સ્‍વ.ઠા.અમૃતલાલ વિરજીભાઈ જીવાણીના પુત્ર, તે વિનયકાન્‍ત અમૃતલાલ જીવાણીના મોટાભાઈ તથા જયેશભાઈ જીવાણી (રાજકોટ) તથા સતિષભાઈ જીવાણી (મુંબઈ)ના પિતાશ્રી તા.૨૬ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સી- વીંગ, કોપર એલીગન્‍સ, સુવર્ણ ભૂમિની બાજુમાં, નાના મવ, રાજકોટ. સદ્દગતનું ઉઠમણું / બેસણું તા.૨૭ સાંજે ૪ થી ૫ વાગ્‍યે રાજકોટ ખાતે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. બહારગામ રહેતા સ્‍વજનો માટે ટેલીફોનીક બેસણું તા.૨૭ને સાંજે ૬ થી ૭ રાખેલ છે. વિનુભાઈ મો.૬૩૫૪૩ ૯૫૭૦૦, જયેશભાઈ મો.૯૮૨૫૬ ૬૮૨૨૦, સતિષભાઈ મો.૯૩૨૧૦ ૯૭૬૩૯

દિનકરભાઇ ભરાડ

રાજૂલા : સ્‍વ. દિનકરભાઇ નારણભાઇ ભરાડ (ઉ.વ.૮૪) શનીવારના રોજ અવસાન પામેલ છે. તે રમેશભાઇ, ગુણવંતભાઇ તથા હરેશભાઇના પિતાશ્રી સ્‍વ. જયસુખલાલ ભીખાલાલ ના કાકા થાય. તેમની દશા તા. ૪ ને મંગળવાર તથા ઉત્તરક્રિયા તા. પ ને બુધવારના રોજ રાજગોર બ્રાહ્મણ વાડી મુકતાનંદ બાગ રાજૂલા રાખેલ છે. સંપર્ક રમેશભાઇ દિનકરભાઇ ભરાડ મો. ૯૮ર૪પ ૬૦૪૩૬, ગુણવંતભાઇ દિનકરભાઇ ભરાડ ૯૪ર૭૭ ૪ર૪૭૮, હરેશભાઇ દિનકરભાઇ ભરાડ ૯૭રર૭ ૩૪પ૭૩, ગીરીશભાઇ જયસુખભાઇ ભરાડ ૯૮ર૪૧ ૮૪૦૦૭

ચંદ્રીકાબેન ભટ્ટ

રાજકોટઃ મુળ ભાયાવદર હાલ રાજકોટ નિવાસી લલિતકુમાર ધીરજલાલ ભટ્ટના પત્‍ની ચંદ્રિકાબેન તે હસમુખભાઇ તથા સ્‍વ.ભુપતભાઇના ભાભી, સીમાબેન, શિલ્‍પાબેન, ઉલ્‍કાબેન અને કમલભાઇના માતા, સ્‍વ.રવિશંકર મંગળજીભાઇ દવેના પુત્રી અને સ્‍વ.નટવરલાલ રવિશંકરભાઇ દવેના બહેનનું તા.૨૪ને શનિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૭ને સોમવારે સાંજે ૪થી ૬, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્‍ન સોસાયટી, યુનિવર્સિટીરોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમલતાબેન ઔંધીયા

વીરપુર (જલારામ) : સ્વ. પ્રવિણચંદ્ર ત્રિભોવનદાસ ઔંધીયાના પત્ની ગં. સ્વ. પ્રેમલતાબેન (ઉ.વ.૭ર) તે દીપકભાઇ, ભોલાભાઇ, સ્વ. કલીબેન મનહરલાલ સેજપાલ, ભાવનાબેન દિલીપકુમાર કારીયા તથા જયોતિબેન પ્રફુલકુમાર કારીયાના માતુશ્રી બાબુલાલ ગાંડાલાલ રાજપોપટના દીકરી તા. ર૬ ને રવિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બને સાથે તા. ર૭ ને સોમવારના રોજ સાંજે પ થી ૬ શ્રી હરિરામ જલારામ લોહાણા મહાજનવાડી બસ સ્ટેન્ડ ખાતે રાખેલ છે.

સુરૃભા જાડેજા

પ્રભાસ પાટણ : મુળ સાય (કચ્છ) હાલ પ્રભાસ પાટણ સોમનાથ નિવાસી સુરૃભા ઉમેદસિંહ જાડેજા (સી. સી. જી. એલ.) ઉ.૬૦ તે રાજેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા (જી. એચ. સી. એલ.)ના મોટાભાઇ તથા રાજદીપસિંહ જાડેજા તથા શિવરાજસિંહ જાડેજાના પિતા તથા પુષ્પરાજસિંહ જાડેજાના મોટા બાપુનું બેસણું તા. ર૭ સોમવારે તેમના નિવાસસ્થાને દ્વારકેશ સોસાયટી હોટલ સુખસાગર પાસે, બાયપાસ રોડ પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે સાંજે ૪ થી ૭ રાખેલ છે.

અંકિતાબેન પરમાર

રાજકોટઃ પરમાર અંકિતાબેન સંજયભાઈ (ઉ.વ.૩૩) કે જેઓ સંજયભાઈ દિલીપભાઈ પરમારનાં ધર્મપત્નિનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ના સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમનાં નિવાસસ્થાને પરશુરામ પાર્ક, ગોકુલ બંગ્લોઝ પાસે, ન્યુ કોર્ટવાળો રોડ, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૬૩૮૦ ૨૦૪૮૬

યોગેશભાઈ પંડયા

રાજકોટઃ મુળ હનુમાન ખીજડીયા હાલ વડીયા નિવાસી શ્રી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ યોગેશભાઈ લાભશંકર પંડયા (ઉ.વ.૫૧) તે સ્વ.લાભશંકર પ્રાણજીવન પંડયાના પુત્ર તથા નિલેશભાઈ, અરવિંદાબેન ડી.પંડયા (કાલાવડ), શોભનાબેન આર. મહેતા (સિકકા), જાગૃતિબેન આર. ભટ્ટ (અમદાવાદ)ના ભાઈ તથા રિચા, રિમા, પૂર્વી અને દેવના પિતા તથા સ્વ.અનંતરાય મુળશંકર દવે (રાજકોટ)ના જમાઈનું તા.૨૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે.  જેમનું બેસણું તા.૨૭ને સોમવારે બપોરે ૩ થી૫ તેમના નિવાસસ્થાન સુરાગપરા, ખેતાણી રોડ, વડીયા મુકામે રાખેલ છે.

વસંતલાલ રાણપરા

રાજકોટઃ સ્વ.સોની પરસોતમભાઈ મોહનલાલ રાણપરાના પુત્ર વસંતલાલ પરસોત્તમ રાણપરા (ઉ.વ.૮૧) તે દિવ્યેશભાઈ, કૌશીકભાઈના પિતાશ્રી તે બારેજા નિવાસી સોની વનમાળીદાસ છગનલાલ પાડીયાના જમાઈ તા.૨૬ ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૃવારના રોજ સાંજના ૪ થી ૬ ઈશ્વરનગર ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. દિવ્યેશભાઈ રાણપરા મો.૯૨૬૫૦ ૨૬૦૦૩

ભાનુબેન સુરેન્‍દ્રભાઇ ગાંધીનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ ભાટિયા જ્ઞાતિ સ્‍વ.સુરેન્‍દ્ર વિરેન્‍દ્ર ગાંધીના ધર્મપત્‍ની ભાનુબેન સુરેન્‍દ્ર ગાંધી (ઉ.૭૭) સ્‍વ. દ્વારકાદાસ ગોરધનદાસ ઉદેશી(ગોંડલ)ના દીકરી, પ્રદીપભાઇ, સ્‍વ.સંદીપભાઇ, સોનલ રાજેન નેગાંધીના માતુશ્રી, જયોતીબેન, સંગીતાના સાસુ, સ્‍વ.જયસિંહભાઇ, સ્‍વ.ચંદ્રસિંહભાઇ, દીલીપભાઇના ભાભી, શીતલ, સેજલ, અમીત, ભાવીક, પુજાના ભાભુ, રીના, રીધ્‍ધીના મોટાસાસુ, રવિ, હર્ષિત, માનસી નીરવ મહેતા, ઋત્‍વી કૃર્તિશ આશરના દાદી, નિરાલી, મનાલીના દાદી સાસુ નીવ, નીવાન, ફૈયાના પરદાદી તા.૨૬ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું સાંજના ૫ કલાકે તા.૨૮ મંગળવારના રોજ ભાટિયા બોર્ડિગ, જંકશન સામે રાજકોટ ખાતે બન્ને પક્ષની સાથે રાખેલ છે.