Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021
તેજાભાઈ બારોટનું કાલે બેસણું

રાજકોટઃ તેજાભાઈ રાજાભાઈ બારોટ તા.૧૫ના કૈલાશધામ નિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું મોહનભાઈ સરવૈયા  કોમ્યુનિટી હોલ, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, અમુલ સર્કલ પાસે, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આવતીકાલે તા.૨૫ બુધવારે સાંજે ૬ થી ૭ કલાકે રાખેલ છે. માધાભાઈ બારોટ મો.૯૮૨૪૯ ૦૬૪૩૭, જગદીશભાઈ બારોટ મો.૯૪૨૬૪ ૬૦૪૬૮

વિસાવદર બાર એસો.ના પ્રમુખ નયનભાઇના માતુશ્રીનું અવસાનઃ શુક્રવારે બેસણું

વિસાવદર : દુર્ગાબેન રવિરાયભાઇ જોષી (ઉ.૭૧) તે પૂર્વ પીટીશન રાઇટર રવિરાય કનકરાય જોશીના ધર્મપત્ની તથા જયોતિષાચાર્ય શાસ્ત્રી મનોજભાઇ શાસ્ત્રી, વિસાવદર બાર એસો.ના પ્રમુખ નયનભાઇ જોષી, દેવાંગભાઇ જોશી (એડી. સીની. જજ સાવરકુંડલા)ના માતુશ્રી તથા સમીરકુમાર વ્યાસ (ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ - તાપી વ્યારા)ના સાસુ તા. ર૩ નાં કૈલાશવાસી થયેલ છે. બેસણું તા. ર૭ શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન બ્રહ્મ સમાજની વાડી, પોલીસ સ્ટેશન સામે, વિસાવદર રાખેલ છે. (મો. ૯૪ર૬૪ ૪ર૪૧૩)

અવસાન નોંધ

રાજબાઇબેન રવૈયા

જુનાગઢ : મુળ ખારચીયા (વાકુના) હાલ જુનાગઢ નિવાસી રાજબાઇબેન નાનાલાલ રવૈયા (ઉ.વ.૮૭) તે ભીખાલાલ રવૈયા (નિવૃત) પીએસઆઇ તેમજ દિનેશભાઇ (ઓસ્ટીન-પાટલા) ના માતુશ્રીનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર૭ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ શુભેશ્વર મહાદેવ મંદિર ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ રાખેલ છે.

મણીલાલ રવિયા

જુનાગઢ : ભારખવડ નિવાસી મણીલાલ કલ્યાણજીભાઇ રવિયા ઉ.વ.૬૮ તે કાન્તીલાલ (કેશોદ) અરવિંદભાઇ કિરીટભાઇ તથા શારદાબેન (આંબલગઢ) જયશ્રીબેન (સુત્રાપાડા) અને રમાબેન (રાજકોટ)ના ભાઇ અને રાજુભાઇ તથા સંજયભાઇના પિતાનું તા. રર ના રોજ અવસાન થયેલ છે બેસણુ તા. ર૬ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી ભાખરવડ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ ટેલીફોનીક સાંત્વના મો. ૯૯રપ૯ ૬૪૩ર૩ ઉપર પાઠવી શકશો.

મગનભાઈ કોત્રંબા

રાજકોટઃ મગનભાઈ ગોરધનભાઈ કોત્રંબા (મોટા અંકેવાડીયા) તા. ૨૨ના રવિવારના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ મો. ૯૮૨૪૨ ૮૧૫૫૭, યોગેશભાઈ મો. ૯૯૭૯૧ ૦૩૪૯૯, વિનોદભાઈ મો. ૯૦૯૯૧ ૬૩૧૪૬, કેતનભાઈ મો. ૯૭૨૩૭ ૯૨૨૧૪

જયાબેન ચાવડા

રાજકોટઃ ખાંટ (રાજપુત) રાજકોટ નિવાસી સ્વ. જયાબેન મનુભાઇ ચાવડા તા.૨૩ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ને બુધવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. દિનેશભાઇ ચાવડા (પુત્ર) ૯૯૯૮૧૧૬૭૧૭, હેમિલભાઇ ચાવડા (પ્રપોત્ર) ૮૪૬૦૬ ૦૮૯૧૭, હાર્દિકભાઇ ચાવડા (પ્રપોત્ર) ૯૯૯૮૪ ૩૮૦૩૮

 પારસભાઈ સોલંકી

રાજકોટઃ હાલ રાજકોટ નિવાસી પારસભાઈ વિજયભાઈ સોલંકી (ઉ.વ.૩૧)નું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૨૭ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વિમલનગર શે.નં.૧, ઁ પુષ્કરધામ મેઈન રોડ આલાપ સેન્ચુરી પાછળ રાખેલ છે.

મધુકરભાઈ ઓઝા

રાજકોટઃ સુમુકિત કુટુંબના મધુકરભાઈ મુકિતશંકર ઓઝા (ઉ.વ. ૭૮) (નિવૃત્ત સૌ. યુનિ.) તેઓ વર્ષાબેનનાં પતિ, સ્વ. હરવદનભાઈના નાના ભાઈ તથા યશ્મિનભાઈ (રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ) અને રશ્મિનભાઈ (નિવૃત એસ. ટી)ના મોટા ભાઈ, તેમજ શીતલ અનિષભાઈ નાણાવટી (મુંબઇ) અને અક્ષિતા ધંવલ માંકડ (અમદાવાદ) ના પિતાનું તા. ૨૩ ના રોજ રાજકોટ મુકામે દેહાવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણુ ગુરુવાર તા.૨૬ ના રોજ સાંજે ૪ થી ૬ (મોબાઈલ નં. ૯૪૨૮૨ ૦૨૦૮૪, ૭૯૮૪૩ ૨૦૬૧૦, ૯૮૨૦૬ ૯૦૯૬૦, ૯૫૩૭૯ ૩૫૯૯૯ ) રાખેલ છે.