અવસાન નોંધ
બ્રિજેશ ઓઝા
રાજકોટઃ બ્રિજેશ જગદીશભાઈ ઓઝા (ઉ.વ.૪૫ ગુજરાત સમાચારનાં કર્મચારી) જે મનીષાબેન ઓઝા (સ્ટર્લીંગ હોસ્પિટલ)ના પતિ એંજલ અને દેવાંશના પિતા ઈલાબેન જગદીશભાઈ ઓઝાનાં પુત્ર ચાંદનીબેન ઓઝા (એસ.ઓ.ટી.સી), સીમાબેન આનંદકુમાર ભાષ્કરના ભાઈ આનંદકુમાર ભાષ્કર (ઉદયપુર)ના સાળાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થતા તેમનું બેસણું તા.૨૦ના સોમવારના સાંજે ૫ થી ૬ સર્વેશ્વર મંદીર પંચાયત ચોક સર્વે નં.૮૦ ઈનોવેટીવ સ્કુલ સામે, યુનીવર્સીટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
કંચનબેન જોષી
રાજકોટઃ કંચનબેન મનુભાઈ જોષી (ઉ.વ.૯૦) તે અજય જોષી (સિઝન્સ સ્કેવર મોલ)ના માતુશ્રી, કૃણાલ (કેનેડા)ના દાદી, વિમી જોષી (રાજકુમાર કોલેજ)ના સાસુ અને બિનલના દાદી સાસુનું તા.૧૮ના અવસાન થયું છે. પ્રાર્થનસભા તા.૨૦ને સોમવારે સાંજે ૪ થી ૬ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ઓડીટોરીયમ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
નિલેશભાઈ ગોરાતેલા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નિલેષભાઈ જયેન્દ્રભાઈ ગોરાતેલા (ઉ.વ.૪૫) કે જેઓ રાજકોટ નિવાસી ઘનશ્યાભાઈ નવીનચંદ્ર ભૂતના સાળાનું દુઃખદ અવસાન તા.૧૭ના રોજ જામનગર મુકામે થયેલ છે. તેમની સાદડી રાજકોટ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી ખાતે તા.૨૦ને સોમવારે સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઘનશ્યામભાઈ ભૂત મો.૯૦૩૩૩ ૫૦૨૨૬
ધીરજલાલ પીઠડીયા
રાજકોટઃ મચ્છુકઠીયા સઈ સુથાર પડધરીવાળા (હાલ રાજકોટ) નિવાસી સ્વ.ધીરજલાલ અમરશીભાઈ પીઠડીયા (ઉ.વ.૮૧) તે સ્વ.મનીષભાઈ, ગીતાબેન નયનકુમાર પીઠડીયા (મુંબઈ), રૂપલબેન, બિન્દુબેનના પિતાશ્રી તથા રક્ષીતના દાદા તેમજ સ્વ.ગીરધરભાઈ અમરશીભાઈ પીઠડીયાના નાનાભાઈ તથા રાજુભાઈ, વિપુલભાઈના કાકાનું રાજકોટ મુકામે તા.૧૯ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૦ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે, પ્રજાપતિ કુંભારની વાડી, બજરંગવાડી શેરી નં.૧૨ ખાતે રાખેલ છે.
દિનેશચંદ્ર મહેતા
રાજકોટઃ દિનેશચંદ્ર ખીમચંદ મહેતા (ઉ.વ.૮૭) તે શ્રીમતી નિલાબેનના પતિ તથા મીનેશભાઈ, નિલેશભાઈ, પ્રિતેશભાઈના પિતાશ્રી તેમજ અ.સૌ. હેતલ, મેઘના, પાયલના સસરા અને ચિ.અર્પિત, ઋષભના દાદા તેમજ અમૃતલાલ વૃજપાળ દોશી કાલાવડ (શિતલા)ના જમાઈ તથા બા.બ્ર.પૂ. અર્પિતાજી મ.સ.ના સંસારી પિતાશ્રી તા.૧૮ના અરીહંતશરણ પામ્યા છે.
જયાબેન ચાવડા
ગોંડલઃ જયાબેન ખીમજીભાઇ ચાવડા ઉ.૯૦ તે ચંદુભાઇ, સ્વ.અમળતભાઇ, કાંતિલાલ, રમેશભાઈ તથા મહેશભાઈના માતુશ્રી નુ તા.૧૯ રવિવાર ના અવસાન થયુ છે.બેસણુ તા.૨૩ ગુરુવાર સાંજે ચાર થી છ ભગવતપરા માર્ગ નં.૯ નિવાસસ્થાનની બાજુમા ધર્મેશવાડી ગોંડલ ખાતે રાખેલ છે.
ગીતાબેન કુનપરા
સુલતાનપુરઃ મુળ સુલતાનપુર હાલ વડિયા નિવાસી સ્વ ગીતાબેન હસમુખભાઈ કુનપરા તે વજુભાઈ, તથા સ્વ ધીરૂભાઇ ના નાના ભાઈ હસુભાઈ ના ધર્મપત્ની તથા સ્વ. રાજાભાઈના પુત્રી ને મનસુખભાઇ ના બહેન તથા વિશાલભાઈ (ઈન્ડેન ગેસ એજન્સી)ના માતુશ્રી નું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.
દર્શક મકવાણા
ગોંડલઃ મકવાણા દર્શક ભુપતભાઇ ઉ.વ. ૪૩ તે મિતેષના ભાઈ કેયુર - મનન ના પિતા તા. ૧૮/૦૩/૨૦૨૩ ના રોજ અવશાન થયેલ છે બેસણું : તા. ૨૦/૦૩/૨૦૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ ૅશ્રી બાલવી કળપૉ રૈયારાજ સોસાયટી આશાપુરા ફાટક પાસે, અલંગ સ્ક્રેપ વળી શેરી ગોંડલ મુકામે રાખેલ છે.
હાજીભાઇ શાહ
બાબરાઃ ચાવંડ-સુન્ની સોરઠીયા ઘાંચી મુસ્લિમ હાજીભાઈ એહમદભાઈ શાહ ઉવ.૭૨ તેઓ સિરાજભાઈના વાલિદ તથા મ. હાશમ ભાઇ, હનીફભાઇ (મુનાભાઈ), રફિકભાઈ (પાપાભાઇ)ના મોટાભાઇ તથા રાજુભાઈ સહયોગ હોટલ વાળાના મામાનું તા.૧૯/૩/૨૩ ના અવસાન થયું છે મરહુમ ની જીયારત તા.૨૧/૩/૨૩ સવારે ૧૦ કલાકે પુરૂષો માટે જુમ્મા મસ્જિદે અને બૈરાઓ માટે તેમના ઘાંચીવાડ ખાતે ના નિવાસસ્થાન ચાવંડ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન વડારીયા
રાજકોટઃ મૂળ થાણાપીપળી નિવાસી હાલ જૂનાગઢ જયસુખભાઈ બેચરભાઈ વડારીયાના ધર્મપત્નિ સ્વ.નિર્મળાબેન જયસુખભાઈ વડારીયા (ઉ.વ.૬૩) તે જસ્મીનભાઈ, વિશાલભાઈના માતુશ્રી તેમજ દિનેશભાઈના કાકીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ત્રિવેણીનગર, ટીંબાવાડી, જુનાગઢ ખાતે રાખેલ છે. જસ્મીન જે વડારિયા મો.૯૮૯૮૮ ૫૪૧૮૦
જયંતિલાલ પંડયા
મોરબીઃ જયંતિલાલ પાનાચંદ પંડીત તે દિપકભાઇ, હિતેશભાઇ તથા ભાનુબેનના પિતાશ્રી તા.૧૯ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે પ થી ૬ કલાકે શ્રી જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.
કિશોરગીરી ગોસ્વામી
રાજકોટઃ ગોસ્વામી કિશોરગીરી રતિગીરી (ઉં.વ.૫૭) સ્વ રતિગીરી જેઠીગીરી ગોસ્વામી (કુવાડવા વાળા) ના પુત્ર તથા સ્વ.ચંદુગીરીના નાનાભાઈ તથા સંદીપગીરીના પિતાશ્રી તેમજ દીપકગીરી તથા રવિગીરીના કાકાનું તા.૧૮ના રોજ કૈલાશ ગમન થયેલ છે તેમનું બેસણું તા. ૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રાધાકળષ્ણ મંદિર એરપોર્ટ દિવાલ સામે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
મયુરભાઇ મકવાણા
રાજકોટ : લુહાર સ્વ. મયુરભાઇ નટવરભાઇ મકવાણા (ઉ.વ.૪૭) તે હિરેનભાઇ અને હિનેશભાઇના મોટાભાઇ તે હર્ષલના પિતાશ્રીનું તા.૧૯-૩-ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
જયાબેન ચાવડા
ગોંડલઃ જયાબેન ખીમજીભાઇ ચાવડા ઉ.૯૦ તે ચંદુભાઇ, સ્વ.અમળતભાઇ, કાંતિલાલ, રમેશભાઈ તથા મહેશભાઈના માતુશ્રી નુ તા.૧૯ રવિવાર ના અવસાન થયુ છે.બેસણુ તા.૨૩ ગુરુવાર સાંજે ચાર થી છ ભગવતપરા માર્ગ નં.૯ નિવાસસ્થાનની બાજુમા ધર્મેશવાડી ગોંડલ ખાતે રાખેલ છે.
ગીતાબેન કુનપરા
સુલતાનપુરઃ મુળ સુલતાનપુર હાલ વડિયા નિવાસી સ્વ ગીતાબેન હસમુખભાઈ કુનપરા તે વજુભાઈ, તથા સ્વ ધીરૂભાઇ ના નાના ભાઈ હસુભાઈ ના ધર્મપત્ની તથા સ્વ. રાજાભાઈના પુત્રી ને મનસુખભાઇ ના બહેન તથા વિશાલભાઈ (ઈન્ડેન ગેસ એજન્સી)ના માતુશ્રી નું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.
દર્શક મકવાણા
ગોંડલઃ મકવાણા દર્શક ભુપતભાઇ ઉ.વ. ૪૩ તે મિતેષના ભાઈ કેયુર - મનન ના પિતા તા. ૧૮/૦૩/૨૦૨૩ ના રોજ અવશાન થયેલ છે બેસણું : તા. ૨૦/૦૩/૨૦૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ ૅશ્રી બાલવી કળપૉ રૈયારાજ સોસાયટી આશાપુરા ફાટક પાસે, અલંગ સ્ક્રેપ વળી શેરી ગોંડલ મુકામે રાખેલ છે.
હાજીભાઇ શાહ
બાબરાઃ ચાવંડ-સુન્ની સોરઠીયા ઘાંચી મુસ્લિમ હાજીભાઈ એહમદભાઈ શાહ ઉવ.૭૨ તેઓ સિરાજભાઈના વાલિદ તથા મ. હાશમ ભાઇ, હનીફભાઇ (મુનાભાઈ), રફિકભાઈ (પાપાભાઇ)ના મોટાભાઇ તથા રાજુભાઈ સહયોગ હોટલ વાળાના મામાનું તા.૧૯/૩/૨૩ ના અવસાન થયું છે મરહુમ ની જીયારત તા.૨૧/૩/૨૩ સવારે ૧૦ કલાકે પુરૂષો માટે જુમ્મા મસ્જિદે અને બૈરાઓ માટે તેમના ઘાંચીવાડ ખાતે ના નિવાસસ્થાન ચાવંડ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન વડારીયા
રાજકોટઃ મૂળ થાણાપીપળી નિવાસી હાલ જૂનાગઢ જયસુખભાઈ બેચરભાઈ વડારીયાના ધર્મપત્નિ સ્વ.નિર્મળાબેન જયસુખભાઈ વડારીયા (ઉ.વ.૬૩) તે જસ્મીનભાઈ, વિશાલભાઈના માતુશ્રી તેમજ દિનેશભાઈના કાકીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ત્રિવેણીનગર, ટીંબાવાડી, જુનાગઢ ખાતે રાખેલ છે. જસ્મીન જે વડારિયા મો.૯૮૯૮૮ ૫૪૧૮૦
જયંતિલાલ પંડયા
મોરબીઃ જયંતિલાલ પાનાચંદ પંડીત તે દિપકભાઇ, હિતેશભાઇ તથા ભાનુબેનના પિતાશ્રી તા.૧૯ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે પ થી ૬ કલાકે શ્રી જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.
કિશોરગીરી ગોસ્વામી
રાજકોટઃ ગોસ્વામી કિશોરગીરી રતિગીરી (ઉં.વ.૫૭) સ્વ રતિગીરી જેઠીગીરી ગોસ્વામી (કુવાડવા વાળા) ના પુત્ર તથા સ્વ.ચંદુગીરીના નાનાભાઈ તથા સંદીપગીરીના પિતાશ્રી તેમજ દીપકગીરી તથા રવિગીરીના કાકાનું તા.૧૮ના રોજ કૈલાશ ગમન થયેલ છે તેમનું બેસણું તા. ૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રાધાકળષ્ણ મંદિર એરપોર્ટ દિવાલ સામે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
મયુરભાઇ મકવાણા
રાજકોટ : લુહાર સ્વ. મયુરભાઇ નટવરભાઇ મકવાણા (ઉ.વ.૪૭) તે હિરેનભાઇ અને હિનેશભાઇના મોટાભાઇ તે હર્ષલના પિતાશ્રીનું તા.૧૯-૩-ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
જયાબેન ચાવડા
ગોંડલઃ જયાબેન ખીમજીભાઇ ચાવડા ઉ.૯૦ તે ચંદુભાઇ, સ્વ.અમળતભાઇ, કાંતિલાલ, રમેશભાઈ તથા મહેશભાઈના માતુશ્રી નુ તા.૧૯ રવિવાર ના અવસાન થયુ છે.બેસણુ તા.૨૩ ગુરુવાર સાંજે ચાર થી છ ભગવતપરા માર્ગ નં.૯ નિવાસસ્થાનની બાજુમા ધર્મેશવાડી ગોંડલ ખાતે રાખેલ છે.
ગીતાબેન કુનપરા
સુલતાનપુરઃ મુળ સુલતાનપુર હાલ વડિયા નિવાસી સ્વ ગીતાબેન હસમુખભાઈ કુનપરા તે વજુભાઈ, તથા સ્વ ધીરૂભાઇ ના નાના ભાઈ હસુભાઈ ના ધર્મપત્ની તથા સ્વ. રાજાભાઈના પુત્રી ને મનસુખભાઇ ના બહેન તથા વિશાલભાઈ (ઈન્ડેન ગેસ એજન્સી)ના માતુશ્રી નું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.
દર્શક મકવાણા
ગોંડલઃ મકવાણા દર્શક ભુપતભાઇ ઉ.વ. ૪૩ તે મિતેષના ભાઈ કેયુર - મનન ના પિતા તા. ૧૮/૦૩/૨૦૨૩ ના રોજ અવશાન થયેલ છે બેસણું : તા. ૨૦/૦૩/૨૦૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ ૅશ્રી બાલવી કળપૉ રૈયારાજ સોસાયટી આશાપુરા ફાટક પાસે, અલંગ સ્ક્રેપ વળી શેરી ગોંડલ મુકામે રાખેલ છે.
હાજીભાઇ શાહ
બાબરાઃ ચાવંડ-સુન્ની સોરઠીયા ઘાંચી મુસ્લિમ હાજીભાઈ એહમદભાઈ શાહ ઉવ.૭૨ તેઓ સિરાજભાઈના વાલિદ તથા મ. હાશમ ભાઇ, હનીફભાઇ (મુનાભાઈ), રફિકભાઈ (પાપાભાઇ)ના મોટાભાઇ તથા રાજુભાઈ સહયોગ હોટલ વાળાના મામાનું તા.૧૯/૩/૨૩ ના અવસાન થયું છે મરહુમ ની જીયારત તા.૨૧/૩/૨૩ સવારે ૧૦ કલાકે પુરૂષો માટે જુમ્મા મસ્જિદે અને બૈરાઓ માટે તેમના ઘાંચીવાડ ખાતે ના નિવાસસ્થાન ચાવંડ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન વડારીયા
રાજકોટઃ મૂળ થાણાપીપળી નિવાસી હાલ જૂનાગઢ જયસુખભાઈ બેચરભાઈ વડારીયાના ધર્મપત્નિ સ્વ.નિર્મળાબેન જયસુખભાઈ વડારીયા (ઉ.વ.૬૩) તે જસ્મીનભાઈ, વિશાલભાઈના માતુશ્રી તેમજ દિનેશભાઈના કાકીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ત્રિવેણીનગર, ટીંબાવાડી, જુનાગઢ ખાતે રાખેલ છે. જસ્મીન જે વડારિયા મો.૯૮૯૮૮ ૫૪૧૮૦
જયંતિલાલ પંડયા
મોરબીઃ જયંતિલાલ પાનાચંદ પંડીત તે દિપકભાઇ, હિતેશભાઇ તથા ભાનુબેનના પિતાશ્રી તા.૧૯ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે પ થી ૬ કલાકે શ્રી જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.
કિશોરગીરી ગોસ્વામી
રાજકોટઃ ગોસ્વામી કિશોરગીરી રતિગીરી (ઉં.વ.૫૭) સ્વ રતિગીરી જેઠીગીરી ગોસ્વામી (કુવાડવા વાળા) ના પુત્ર તથા સ્વ.ચંદુગીરીના નાનાભાઈ તથા સંદીપગીરીના પિતાશ્રી તેમજ દીપકગીરી તથા રવિગીરીના કાકાનું તા.૧૮ના રોજ કૈલાશ ગમન થયેલ છે તેમનું બેસણું તા. ૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રાધાકળષ્ણ મંદિર એરપોર્ટ દિવાલ સામે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
બ્રિજેશ ઓઝા
રાજકોટઃ બ્રિજેશ જગદીશભાઈ ઓઝા (ઉ.વ.૪૫ ગુજરાત સમાચારનાં કર્મચારી) જે મનીષાબેન ઓઝા (સ્ટર્લીંગ હોસ્પિટલ)ના પતિ એંજલ અને દેવાંશના પિતા ઈલાબેન જગદીશભાઈ ઓઝાનાં પુત્ર ચાંદનીબેન ઓઝા (એસ.ઓ.ટી.સી), સીમાબેન આનંદકુમાર ભાષ્કરના ભાઈ આનંદકુમાર ભાષ્કર (ઉદયપુર)ના સાળાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થતા તેમનું બેસણું તા.૨૦ના સોમવારના સાંજે ૫ થી ૬ સર્વેશ્વર મંદીર પંચાયત ચોક સર્વે નં.૮૦ ઈનોવેટીવ સ્કુલ સામે, યુનીવર્સીટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
કંચનબેન જોષી
રાજકોટઃ કંચનબેન મનુભાઈ જોષી (ઉ.વ.૯૦) તે અજય જોષી (સિઝન્સ સ્કેવર મોલ)ના માતુશ્રી, કૃણાલ (કેનેડા)ના દાદી, વિમી જોષી (રાજકુમાર કોલેજ)ના સાસુ અને બિનલના દાદી સાસુનું તા.૧૮ના અવસાન થયું છે. પ્રાર્થનસભા તા.૨૦ને સોમવારે સાંજે ૪ થી ૬ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ઓડીટોરીયમ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નિલેશભાઈ ગોરાતેલા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નિલેષભાઈ જયેન્દ્રભાઈ ગોરાતેલા (ઉ.વ.૪૫) કે જેઓ રાજકોટ નિવાસી ઘનશ્યાભાઈ નવીનચંદ્ર ભૂતના સાળાનું દુઃખદ અવસાન તા.૧૭ના રોજ જામનગર મુકામે થયેલ છે. તેમની સાદડી રાજકોટ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી ખાતે તા.૨૦ને સોમવારે સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઘનશ્યામભાઈ ભૂત મો.૯૦૩૩૩ ૫૦૨૨૬
ધીરજલાલ પીઠડીયા
રાજકોટઃ મચ્છુકઠીયા સઈ સુથાર પડધરીવાળા (હાલ રાજકોટ) નિવાસી સ્વ.ધીરજલાલ અમરશીભાઈ પીઠડીયા (ઉ.વ.૮૧) તે સ્વ.મનીષભાઈ, ગીતાબેન નયનકુમાર પીઠડીયા (મુંબઈ), રૂપલબેન, બિન્દુબેનના પિતાશ્રી તથા રક્ષીતના દાદા તેમજ સ્વ.ગીરધરભાઈ અમરશીભાઈ પીઠડીયાના નાનાભાઈ તથા રાજુભાઈ, વિપુલભાઈના કાકાનું રાજકોટ મુકામે તા.૧૯ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૦ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે, પ્રજાપતિ કુંભારની વાડી, બજરંગવાડી શેરી નં.૧૨ ખાતે રાખેલ છે.
દિનેશચંદ્ર મહેતા
રાજકોટઃ દિનેશચંદ્ર ખીમચંદ મહેતા (ઉ.વ.૮૭) તે શ્રીમતી નિલાબેનના પતિ તથા મીનેશભાઈ, નિલેશભાઈ, પ્રિતેશભાઈના પિતાશ્રી તેમજ અ.સૌ. હેતલ, મેઘના, પાયલના સસરા અને ચિ.અર્પિત, ઋષભના દાદા તેમજ અમૃતલાલ વૃજપાળ દોશી કાલાવડ (શિતલા)ના જમાઈ તથા બા.બ્ર.પૂ. અર્પિતાજી મ.સ.ના સંસારી પિતાશ્રી તા.૧૮ના અરીહંતશરણ પામ્યા છે.