Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018
અવસાન નોંધ

નિવૃત એએસઆઇ રાજેન્દ્રસિંહના પિતાશ્રી માનસિંહ જાડેજાનું અવસાન

રાજકોટઃ રાજકોટ રૂરલના નિવૃત એએસઆઇ રાજેન્દ્રસિંહ જાડેજા તથા સ્વ. નિતુભા જાડેજા (આર.એફ.ઓ. વિસાવદર) તથા અનિરૂધ્ધસિંહના પિતાશ્રી માનસિંહ જોરૂભા જાડેજા  (ઉ.૯૪) તે રવિરાજસિંહ, યોગીરાજસિંહ, મનદિપસિંહ તથા દિવ્યરાજસિંહના દાદાશ્રીનું તા. ૧૮/૧ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા ૨૭મીએ શનિવારે મોટી વાવડી મુકામે રખાયેલ છે.

ધોરાજી ભાજપ અગ્રણી નીતીનભાઇ  જાગાણીના કાકીનું નિધન

ધોરાજીઃ ભાજપ શહેરના ઉપપ્રમુખ નીતીનભાઇ જાગાણીના કાકી શારદાબેન ડાયાભાઇ જાગાણીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ

સદગતની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન જમનાવાડ રોડ ખાતેથી નીકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ સ્વજનો મિત્રો વિવિધ સંસ્થાના હોદેદારો સરકારી અગ્રણી સહીતના જોડાયા હતા. બેસણું તા.રર મીને સોમવારે સમય ૪ થી ૬ નિવાસસ્થાને જમનાવાડ રોડ નવી હવેલી સામે રાખેલ છે.

ભગવાનજીભાઈ વાઘેલા

રાજકોટઃ કારડીયા રજપુત સ્વ.નારણભાઈ દલુભાઈ વાઘેલાના પુત્ર ભુપતભાઈ નારાણભાઈ વાઘેલાના નાનાભાઈ તથા પ્રીન્સ ભગવાનજીભાઈ વાઘેલાના પિતાશ્રી ભગવાનજીભાઈ નારણભાઈ વાઘેલાનું અવસાન તા.૧૯ને શુક્રવારના રોજ થયેલ છે. તેમનુ બેસણુ તા.૨૨ને સોમવારે સાંજે ૪થી ૬ ઉદ્યોગનગર કોલોની કવાટર નબર-૧૩૭ ''શ્રી મોમાઈ કૃપા'' ગોંડલ રોડ ખાતે રાખેલ છે.(મો.૮૮૬૬૩ ૦૦૧૭૮)

ચંદ્રપ્રભાબેન પંડ્યા

રાજકોટ : શ્રી ચોરવાડ ગિરનારા બ્રાહ્મણ ચંદ્રપ્રભા (ચંદાબેન) બિપીનચંદ્ર પંડ્યા (ઉ.વ.૮૨) તે બિપીનચંદ્ર જટાશંકર પંડ્યાના ધર્મપત્નિ, ઉદય પંડ્યાના માતુશ્રી, પ્રવિણાબેન પઢીયારના ભાભી, સ્વ.બળવંતરાય તથા સ્વ.વિષ્ણુપ્રસાદ પઢીયાર, સ્વ.મહાક્ષ્મીબેન, સ્વ.લવીંગબેન પાઠકના બેન તથા સ્વ.જાંબુવંતીબેન, વિલાસબેન, પૂર્ણિમાબેન, સંજીવભાઈ તથા બિરેનભાઈ પઢીયારના મામી તા.૧૬ના રોજ લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

જેન્તીભાઈ બદ્રકીયા

રાજકોટ : મુળગામ તિથવાવાળા હાલ રાજકોટ નિવાસી જેન્તીભાઇ પરસોતમભાઈ બદ્રકીયા (ઉ.વ.૭૩) તે રમણીકભાઈ, સુરેશભાઇના ભાઈ તથા નિલેશભાઈ, જીજ્ઞેશભાઈના પિતાશ્રી નિલાબેન મનહરભાઈ કુવારદિયા તથા પ્રિતિબેન રાજેશકુમાર પંચાસરાના પિતાશ્રી ચતુરભાઇ રવજીભાઈ સુરેલિયાના જમાઈ શુક્રવાર તા.૧૯ના રોજ અવસાન પામ્યા છે. તેમનુ બેસણું સોમવારે તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા કેળવળી મંડળ ૭/૧૦, ભકિતનગર સ્ટેશનપ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૫૧૦ ૬૮૭૭૬૧)

નીતાબેન ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. ચંદ્રવદન રમેશચંદ્ર ભટ્ટના પત્નિ, સ્વ. રમેશચંદ્ર પ્રભાશંકર ભટ્ટ નિવૃત આચાર્ય સર્જુબા હાઈસ્કુલ જામનગરના પુત્રવધુ તેમજ મૃગેશ તથા દેવાંગના માતુશ્રી (ખોખડદળના નિવૃત શિક્ષિકા) તેમજ સ્વ.પ્રભાશંકર બી. જોષી (નિવૃત આચાર્ય જેતલસર)ના પુત્રી તેમજ રાજેન્દ્ર જોષી (ગાયત્રી જવેલર્સ)ના ભત્રીજી તેમજ ઈન્દ્રવદનભાઈ તેમજ વર્ષાબેનના મોટાબહેન ગં.સ્વ. નીતાબેન (નીરૂબેન) ચંદ્રવદન ભટ્ટ (ઉ.વ.૪૧)નું કૈલાસવાસ તા.૧૬ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

સામતભાઇ મેરામણભાઇ

વેરાવળ : સુત્રાપાડાના કદવાર ગામે કોળી સમાજના અગ્રણી સામતભાઇ મેરામણ ભાઇ ખુંટડ (ઉ.૬૦) નું અવસાન થયું છે.

મંજુલાબેન પરમાર

રાજકોટ : બટુકભાઈ હીરાભાઇ પરમાર (કોટડાપીઠા નિવાસી હાલ રાજકોટ- બીએસએનએલ) ના ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.૬૪) તે પ્રતિભાબેન, અંજનાબેન, તૃપ્તીબેન, નિમિષાબેનના માતુશ્રી, તેમ જ મૌલીક ઢેબર તથા ભાવિક મકવાણાના સાસુશ્રી તા.૧૯ શુક્રવારનાં રોજ અક્ષરવાસી થયેલ છે. તેમનું બેસણું તેમના નિવસસ્થાને ટેલીગ્રાફ સોસા.શેરીનં- ૧, નીલકમલ પાર્કની પાછળ, સાધુ વાસવાણી રોડ રાજકોટ ખાતે તા.૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

રણછોડભાઇ સોલંકી

રાજકોટ : મુળ રંગપર ખેલાવાળા હાલ રાજકોટ રણછોડભાઇ વજુભાઇ સોલંકી (ઉ.વ.૮૯) તે ખોડાભાઇ, પોપટભાઇ, રામજીભાઇ તથા ભરતભાઇનાં પિતાશ્રીનું તા.૧૯નાં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૨નાં સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને પોપટપરા શેરી નં.૧૬ ખોડીયાર માતાજીનાં મઢ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

બચુભાઇ તાળા

ગોંડલ :.. ગોંડલ નિવાસી બચુભાઇ કાળાભાઇ તાળા (બારદાનવાળા) તે દિલીપભાઇ, રાજેશભાઇ  તથા  દીનેશભાઇનાં પિતાશ્રીનું તા. ૧૮ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. રર ના રોજ સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાન બ્રહ્માણીનગર ગુંદાળા રોડ ખાતે રાખેલ છે.

ચંપાબેન વિઠ્ઠલાણી

દ્વારકાઃ જામખંભાળીયા નિવાસી બિહારીદાસ ગોપાલદાસ વિઠલાણીના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.૬ર) તે મનીષ (લાલો) તથા બંસરીબેનના માતા અને સંજયભાઇના સાસુ તે સ્વ.મથુરાદાસ જાદવજી બારાઇના પુત્રીનું તા.૧૯ના શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તા.ર૦ ને શનિવારના દિને જામખંભાળીયા જલારામ મંદિર હોલ, જેતપુરના નાકે, સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા સુધી ભાઇઓ તથા બહેનો માટે સાથે રાખેલ છે. માવતર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે

વિજયાબેન પરમાર

ઉપલેટા : ઉપલેટા નિવાસી વિનુભાઇ વલ્લભભાઇ પરમાર, કેતનભાઇ, કિશોરભાઇ, ગીરીશભાઇ, જશુબેન (માણાવદર) ચંપાબેન (પોરબંદર) ગૌ. વા. નયનાબેન (રાજકોટ)ના માતુશ્રી ગૌ. વાસ. વિજયાબેન વલ્લભભાઇ પરમાર (ઉ.૯પ) નું તા. ૧૯ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. રર ને સોમવારના રોજ નવા લેઉવા પટેલ સમાજ, ઉપલેટા બપોરના ૩ થી પ રાખેલ છે.

રમણીકભાઇ માવાણી

ધોરાજી : રમણીકભાઇ વલ્લભભાઇ માવાણી તે જીતેન્દ્રભાઇના પિતાજીનું તા. ૧૯ ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૦ ને શનિવારે બપોરે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન કૈલાશનગર, ધોરાજી રાખેલ છે.

કાંતાબેન ભાખર

રાજકોટઃ ગોરધનભાઇ રામજીભાઇ ભાખર-તાલાલા (ગીર) (નિવૃત શિક્ષક નગરપાલીકા હાઇસ્કુલ - તાલાલા)નાં ધર્મપત્ની કાંતાબેન ગોરધનભાઇ ભાખર (ઉ.વ.૬૪)નું તા.૧૯ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.રરના સોમવારે તાલાલા તેમના નિવાસ સ્થાને સવારે ૮-૦૦ કલાકથી અને તા.ર૩ને મંગળવારે રાજકોટ મુકામે બિલીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં.ર૦ર, બાલાજી હોલ રોડ, કે. જી. ધોળકીયા સ્કુલ પાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રીકાબેન ડાભી

રાજકોટઃ ડાભી ચંદ્રીકાબેન કાનજીભાઇ મુળ ગામ લીંબડી હાલ રાજકોટનાં પા.પુ. વ્યવસ્થા બોર્ડના (ડ્રાઇવર) પથુજી કે. ડાભી તથા (પ્યુન) ભીખુભાઇ કે. ડાભીના માતુશ્રી તથા (કીચ ઇન્ડસ્ટ્રીઝ) નૈમીષ એલ. ડાભી તથા (ઇ.પી.પી.) મયુર બી. ડાભીનાં દાદીમાંનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રરના સોમવારે સાંજે ૪ થી ૬, પ,શ્રીનગર, ગૃભેશ્વર મહાદેવ મંદીરે રાખેલ છે.

સવીતાબેન લીંબાસીયા

રાજકોટઃ ધારી નિવાસી હાલ રાજકોટ ભરતભાઇ જીણાભાઇ લીંબાસીયા એમના માતુશ્રી સવિતાબેન જીણાભાઇ લીંબાસીયા  (ઉ.વ.૯૩) તે અભીષેક, દિક્ષીતાનાં દાદીમાં  તા.૧૯ના ગોકુલવાસી થયેલ છે.  બેસણું તા.રરના રોજ સોમવારે કોઠારીયા સોલવન્ટ લીંબાસીયા વાડીમાં ૪ થી ૬ રાખેલ છે.

કનકસિંહ ડાભી

રાજકોટઃ કનકસિંહ અરજણજી ડાભી (રીટાયર્ડ મામલતદાર) (ઉ.વ.૭૮) તે વિશ્વજીતસિંહ તથા ચંદ્રજીતસિંહ ડાભી (અશોક સ્ટવ)ના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રરના સોમવારે સાંજે ૪ થી ૬, ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજની વાડી-ર, વિદ્યાનગર, ખાતે રાખેલ છે.

ચંદ્રેશભાઇ મકવાણા

રાજકોટઃ ચંદ્રેશભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૬ર) (નિવૃત્ત રેલ્વે અમદાવાદ) તે બાલક્રિષ્નભાઇ (રેલ્વે ટી.ટી.ઇ. નિવૃત)ના નાનાભાઇ તેમજ નિલેષભાઇ મકવાણા (નિવૃત સેલ્સટેકસ વિભાગ રાજકોટ)ના મોટાભાઇ, સુનિલભાઇના પિતાશ્રી, રાજભાઇ - આશિષભાઇ - અંકિતભાઇ - કેવલભાઇના કાકાનું અને મિતરાજ - હિતરાજના દાદાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.રરના સોમવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦, રાધાકૃષ્ણ મંદિર આશાપુરા મંદિર રોડ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.ર૭ના શનિવારે રાખેલ છે.

રાજેશભાઇ શાહ

રાજકોટઃ ખાટલીવાળા સ્થા. જૈન રાજેશભાઇ રસીકલાલ શાહ (ઉ.વ.પ૬) તે સ્વ.રસીકલાલ કુરજીભાઇ શાહના પુત્ર તથા ઇલાબેનના પતિ તથા ધવલ અને અંકિતના પિતાશ્રી, તે બીપીનભાઇ તથા ગીરીશભાઇ વાસંતીબેન પ્રકાશભાઇ, અલ્કાબેન અનીલકુમારના ભાઇ તે સ્વ.રમણીકલાલ પોપટલાલ માટલીયાના જમાઇ, શૈલેષ, મનીષ, સુનીલ તથા ભારતીબેન - અનીલકુમાર અને ચેતનાબેન જયેશકુમારના બનેવીનું તા.૧૯ના અરિહંત શરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મુકતાબેન પુર્ણવૈરાગી

રાજકોટઃ લીલી સાજડીયાળી રામાનંદી સાધુ શ્રી પુર્ણવૈરાગી સ્વ.કેશવદાસ જગજીવનદાસના  પત્ની સ્વ.મુકતાબેન (ઉ.વ.૮પ) તે દામજીભાઇ સુરેશભાઇ, રાજેશભાઇના માતુશ્રી તેમજ નાનુભાઇના ભાભી તથા ગંગારામભાઇ, ઘનશ્યામભાઇના કાકીનું તા.૧૯ના રોજ અવસાન થયુ છે.

લાભુબેન કુલર

રાજકોટઃ દશા સોરઠીયા વણીક લાભુબેન કાલીદાસભાઇ કુલર (ઉ.વ.૭પ) (લોધીકા વાળા) તે રાજુભાઇ હિતેષભાઇ વર્ષાબેન રમેશભાઇ  ધાબલીયા પ્રિતીબેન અશોકભાઇ પારેખના માતુશ્રી તથા પ્રભુદાસ નાનાલાલ કોઠારીના બહેન તથા નટવરલાલ પાનાચંદભાઇ કુલરના ભાભી તથા અજય સતીષ હિરેન જયેશના ભાભુનું અવસાન થયેલ છે. તેની પ્રાર્થનાસભા તા.રરના સોમવારે સાંજે ૪ થી ૬ સિલ્વર સ્ટોન ૧, શેરી નં.૩ ઓસ્કાર ટાવર પાસે બીગબજારની સામે રાખેલ છે.

નરેન્દ્રભાઇ પોપટ

મોરબીઃ માણેકવાળા નિવાસી સ્વ.બેચરલાલ રતનશીભાઇ પોપટના પુત્ર નરેન્દ્રભાઇ (ભીખુભાઇ) પોપટ તે હસમુખભાઇના નાનાભાઇ તેમજ નિલેશભાઇ અને જીજ્ઞેશભાઇના કાકા તથા ભગવાનજીભાઇ ભીમજીભાઇ જોબનપુત્રા વાંકાનેરના જમાઇનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાસુર પક્ષની સાદડી તા.ર૦ને શનીવારે સાંજે ૪ થી પ, કષ્ટભંજન હનુમાનજી મંદિર કુબેરનગર મેઇન રોડ પાસે નવલખી રોડ ખાતે રાખેલ છે.