Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021
ઘેલાભાઈ સાવલીયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ ઘેલાભાઈ ટપુભાઈ સાવલીયા (ઉ.વ.૭૫)નું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. ઉજવલ પ્રોડોકટસ- રાજકોટ, સીકવન ઈમ્પેક્ષ- રાજકોટ. ટેલીફોનથી સાંત્વના પાઠવવા વિનંતી કરાઈ છે. ખોડીદાસ ઘેલાભાઈ સાવલીયા મો.૯૮૨૪૨ ૨૬૭૧૨, સંજયભાઈ ઘેલાભાઈ સાવલીયા મો.૯૮૨૪૮ ૭૯૨૦૬, પ્રવિણભાઈ રણછોડભાઈ સાવલીયા મો.૭૨૦૨૦ ૧૫૪૪૪, ખોડાભાઈ લાલજીભાઈ સાવલીયા મો.૯૯૨૪૭ ૮૭૫૦૨, કમલેશભાઈ છગનભાઈ સાવલીયા મો.૯૯૧૩૩ ૨૩૬૦૫

અવસાન નોંધ

ખંભાળિયામાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇની ગુરૂવારે સાદડી

ખંભાળિયા : ખંભાળિયાના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ડાયાભાઇ કણઝારીયા (ઉ.વ.પ૭) તે શ્રીમતી લીનાબેનના પતિ તથા જીતેન્દ્રભાઇ, મીનાક્ષી પ્રફુલ્લ નકુમ, ગીતાબેન રીતેશકુમાર પાલધર, તથા નિરાલીના પિતા, ખીમજીભાઇ કણઝારીયાના મોટાભાઇ કમલેશભાઇના મોટાબાપુ તથા સ્વ. જુઠાભાઇ પેથાભાઇ પરમારના જમાઇ તા.૧૭ના રોજ અવસાન પામેલ છે.

સદગતનાં શ્રધ્ધાંજલિ રૂપે સાદડી કાર્યક્રમ તા.ર૧મીએ ગુરૂવારના બપોરે ૩ થી સાંજના ૬ સુધી સતવારા જ્ઞાતિની નવી વાડી બજાણા રોડ ખાતે રાખેલ છે. ટેલીફોનીક સંદેશા માટે જીતેન્દ્રભાઇ મો.૯૯૨૬૪ ૮૯રપ૧, ખીમજીભાઇ મો.૮૭પ૮૭ ૩૧૯૮૭, કમલેશભાઇ ૯૮૧૯૬ ૭પ૭૧૦ છે.

મગનભાઈ સાપરીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળગામ ફાટસર હાલ રાજકોટ નિવાસી મગનભાઈ હિરજીભાઈ સાપરીયા (ઉ.વ.૬૬) તે પ્રફુલભાઈ, નીમુબેન, હર્ષાબેન, નીતાબેન તથા રેખાબેનના મોટાભાઈ તથા વિમલભાઈ, કેતનભાઈ, પન્નાબેન સુરેશકુમાર સાપરીયા તથા નીશાબેન રાજેશકુમાર ચોટલીયાના પિતાશ્રીનું તા.૧૮ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨  શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. સંપર્ક વિમલભાઈ મો.૯૭૨૪૮ ૬૩૨૪૮, કેતનભાઈ મો.૮૯૦૫૬ ૩૭૭૬૨

ઉમેશભાઈ કપટા

રાજકોટઃ ગુર્જર પુષ્કરણા (બ્રાહ્મણ) મુળ માળીયા મિંયાણા, હાલ- મોરબી, ઉમેશભાઈ જેન્તીલાલ (ઉ.વ.૫૯) તે સ્વ.જશવંતભાઈ કપટા તથા દિલીપભાઈ કપટા તથા રંજનબેન જોષીના નાનાભાઈ, સુમનભાઈ કપટાના પિતાશ્રી વિમલભાઈ કપટા, ભાવેશભાઈ કપટાના કાકા, બિપીનભાઈ જોષીના, બિમલભાઈ જોષીના બનેવીનું તા.૧૮ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તા.૨૧ ગુરૂવારે બપોરે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાન, બી /૪૮, રોયલ પાર્ક સોસાયટી, કુબેરનગર, નવલખી રોડ, મોરબી ખાતે બેસણું રાખેલ છે. સુમન કપટા મો.૯૬૦૧૦ ૪૯૫૧૯, દિલીપભાઈ કપટા મો.૯૯૦૪૮ ૩૧૨૩૯, વિમલભાઈ કપટા મો.૯૯૨૪૨ ૯૯૭૨૫, ભાવેશભાઈ કપટા મો.૮૪૬૦૮ ૫૩૩૨૧

ભુપેન્દ્રભાઇ કુબાવત

વેરાવળ : ભુપેન્દ્રભાઇ વલ્લભદાસ કુબાવત ઉ.વ.૭પ તે નરેન્દ્રભાઇ દિવ્યેશભાઇના પિતાશ્રી તથા સારંગ, પિનાક, પાર્થના દાદા તેેમજ રમેશભાઇ, ઘનશ્યામભાઇના ભાઇનું તા.૧૮ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.ર૧ને ગુરૂવારે રાખેલ છે.

નર્મદાબેન વોરા

વેરાવળ : દિનકરભાઇ લાલજીભાઇ વોરાના પત્ની નર્મદાબેન ઉ.વ.૭૮ તે ભરતભાઇ, ગીતાબેન, હર્ષાબેન, (અરણીયાળા), હર્ષાબેનના માતુશ્રી તથા વિનોદભાઇ લાલજીભાઇ વોરાના ભાભીનું તા.૧૮-ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.ર૧ના જે ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઇ કોઠારી

રાજકોટ : દ.સો. વણિક કિશોરભાઇ પરમાણંદદાસ કોઠારી (ઉ.વ.૭૬) તે વિરેન, કિરણ કેતનકુમાર ગાદોયા તથા હેમલ સમીરકુમાર ગાદોયાના પિતાશ્રી તથા ભાવનાબેન જે. શાહ, સ્વ. મુકુદબેન એમ. સાંગાણી, પ્રમોદભાઇ, ભરતભાઇ, નરેશભાઇના મોટાભાઇ તથા સ્વ. ગોકળદાસ હરિદાસ પારેખ (મુંબઇ)ના જમાઇ તા. ૧૪ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૧ના સવારે ૧૦:૦૦થી ૧રઃ૦૦ રાખેલ છે.

જીવતીબેન રામોલીયા

ગોંડલ : ગાંડુભાઇ નથુભાઇ રામોલીયાના ધર્મપત્ની જીવતીબેન (ઉ.વ.૮૧) તે વિનોદભાઇ (જી.ઇ.બી.), હરેશભાઇ, નિમુબહેન રમેશકુમાર બોઘરા, સ્વ. પ્રફુલાબેન નારણભાઇ બોઘાણીના માતુશ્રી તથા લાલજીભાઇ ગોવિંદભાઇ પટોળીયા (જેતપુરના સુપુત્રી) તા. ૧૭ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. રર ને શુક્રવાર સાંજે ૪ થી ૬ ભવનાથ મહાદેવ મંદિર સ્ટેશન પ્લોટ જી.ઇ.બી. પાસે (મો. ૮૭પ૮૮ ૭૬૭૩૬) ગોંડલ રાખેલ છે.

મણિલાલભાઇ શુકલ

રાજકોટ : શ્રી સાતોદડ મેડતવાડ બ્રાહ્મણ બાવડીદર નિવાસી હાલ રાજકોટ મણિલાલ હરિલાલ શુકલ (ઉ.વ.૮૯) તે સ્વ. અંબાશંકરભાઇના નાના ભાઇ અને સ્વ. નવલશંકરના મોટાભાઇ તથા સ્વ. વિનોદભાઇ, સ્વ. રાજેષભાઇ, સ્વ. સરોજબેન અને નિલેશ્વરીબેનના પિતાશ્રી તથા કશ્યપકુમાર પાઠક અને નવીનચંદ્ર પુરોહિતના સસરા, વૈદેહી, કંદર્પ શિવાંગી અને યુગ્મીના નાના બાપુજીનું તા. ૧પના અવસાન પામેલ થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૧ ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મો. નં. ૯૪ર૯૦ ૯૬૦૭૩  નીલેશ્વરીબેન  મો.નં. ૯૦૬૭૪ ૭૭૩૦૯ નવીનચંદ્રકુમાર અને મો.નં. ૯૪ર૭૧ ૦૯૯૩૩ કશ્યપકુમારનાછે.

પ્રવિણભાઇ પઢીયાર

રાજકોટ : પઢીયાર પ્રવિણભાઇ હનુસીંગભાઇનું અવસાન તા.૧૭ રવિવારે થયેલ છે. ટેલીફોનિક બેસણુ સનીરાજ પ્રવિણભાઇ પઢીયાર ૯૯૧૩૯ ૩ર૧૦૯, વિજય પ્રવિણભાઇ પઢીયાર ૬૩પ૧૮ ૭૬૦પપ, રાજુભાઇ નાગજીભાઇ પઢીયાર ૯૮૯૮૮ પ૩૬પ૩, વિરાજસિંહ વિક્રમસિંહ પરમાર- ૯૬૦૧૧ ૧૧૧૪૦ રાખેલ છે.

અજીતભાઇ રાજગોર

રાપરઃ  ચિત્રોડ તા. રાપર જી. કચ્છ નિવાસી અજીતભાઇ રેવાશંકર રાજગોર (ઉવ. ૪૫) તે સ્વ.વિજયાબેન રેવાશંકર રાજગોરના સુપુત્ર તથા ગં. સ્વ. ગીતાબેનના પતિ તથા આદિત્ય રૂદ્ર અને રિધ્ધિના પિતાશ્રી તેમજ ભરતભાઇ અને કિરણબેન સંજયભાઇ ભટ્ટના ભાઇ, મિનાબેનના દિયર, તથા રામ, મયુર અને ગુડીના કાકા તથા ત્રિવેણીબેન ગણપતભાઇ ત્રિવેદી (કટારીયા)ના જમાઇનું તા. ૧૬ને શનીવારના અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૨૧ને ગુરૂવાર તથા ઉત્તરક્રિયા તા. ૨૯ના નુતન ચિત્રોડ મધ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હર્ષાબેન રાવલ

કેશોદ : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હર્ષાબેન અનંતરાય રાવલ તે અનંતરાય રાવલના પત્ની તથા હિતેશભાઇ(સુત્રાપાડા), ડોલીબેન શુકલ -જુનાગઢ અને જિજ્ઞેશભાઇના માતુશ્રીનું તા.૧૮ સોમવારના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણા માટે હિતેશભાઇ રાવલ મો. નં. ૯૪ર૮૩ ૭પ૯૮૦

મનહરલાલ સંપટ

ગોંડલ : નવાગામ ભાટીયા મનહરલાલ વ્રજલાલ સંપટ (ઉ.વ.૮૩) તે બકુલભાઇ, હિતેશભાઇ, ધર્મેન્દ્રભાઇ તથા સંજયભાઇના કાકા તેમજ અનસુયાબેન વિજયભાઇ વેદ (મુંબઇ) તથા માલતીબેન મહેન્દ્રભાઇ આશર (રાજકોટ)ના ભાઇ તા. ૧૮ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

નિર્મળાબેન પંડયા

મોરબી : મૂળ ધુળકોટ (આમરણ)ના વતની હાલ મોરબી નિર્મળાબેન જયંતીલાલ પંડયા (ઉ.વ.૮૭) તા.૧૮ ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. ર૧ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી પ (ટેલીફોનિક બેસણુ) રાખે છે. જયંતીલાલ ગોપાલજી પંડયા મો.નં. ૯૩૩૪૬ ર૯૩૯પ, ધર્મેશ પી. ભટ્ટ મો.નં. ૯૯ર૪૮ ૦૪પ૪૯

દેવેન્દ્રકુમાર સોમૈયા

જામનગર : દેવેન્દ્રકુમાર સોમૈયા (નિવૃત સેલ્સટેક્ષ ઓફીસર) (ઉ.વ.૭પ) તે દિવ્યાબેન સોમૈયાના પતિ તથા પ્રશાંત (ઓસ્ટ્રેલીયા) અને નિશાંતના પિતાશ્રી તથા રમેશભાઇ સોમૈયા (રાજકોટ) અને દિનેશભાઇ સોમૈયા (ભુજ)ના ભાઇ તેમજ સ્વ. સુરેશભાઇ લક્ષ્મીદાસ સજપાલ અને ધનસુખભાઇ સેજપાલ (કોચીનવારા)ના બનેવી અને ધારા પ્રશાંત સોમૈયા અને વૈશાલી નિશાંત સોમૈયાના સસરા તેમજ નીધિ અને વેદાંશીના દાદા રવિવાર તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિશાંત સોમૈયા મો. ૯૯૯૮૦ ૦૧પ૬૭, વૈશાલીબેન સોમૈયા મો. ૯૪ર૮૩ ૧૯૯૩૦, રમેશભાઇ સોમૈયા મો. ૯૮રપ૦ ૦૯૯ર૭, દિનેશભાઇ સોમૈયા મો. ૮૧ર૮૪ ૬૦૮પ૦, ઘનસુખભાઇ સેજપાલ મો. ૯૮૪૭૦ ૩૬૯રપ, ધવલ સોમૈયા મો. ૯૯ર૦૮ ૯૮૮૦ર

મંજુલાબેન વાઘેલા

રાજકોટઃ  કિશોરભાઇ ભીખાભાઇ વાઘેલાના ધર્મપત્નિ મંજુલાબેન (ઉ.વ.૪૧) તે હસમુખભાઇના નાનાભાઇ તેમજ દિનેશભાઇના મોટાભાઇના પત્નિનું દુઃખદ અવસાન તા.૧૭ને રવિવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ને ગુુરૂવારના રોજ બપોરના ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. સ્થળઃ ભીખાભાઇ ભુરાભાઇ વાઘેલા, નારાયણનગર હીંગળાજ પાનવાળી શેરી, કોઠારીયા રોડ, સોલવન્ટ કોઠારીયા પાર્ટ રાજકોટઃ મો.૯૦૯૯૮ ૪૧૪૪૪