Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023
અવસાન નોંધ

 

ભાવનાબેન પાંડે

રાજકોટઃ અ.સૌ.ભાવનાબેન પાંડે(ઉ.૬૨) રહે. મુંબઇ તે રામચંદ્ર પાંડેના પત્‍નિ અને સ્‍વ.પ્રવિણચંદ્ર ચંદુલાલ ત્રિવેદીના પુત્રી તથા અંજુબેન, રાજેશ્રીબેન, સ્‍વ.વર્ષાબેન તથા પ્રદિપ ત્રિવેદી(મુંદ્રા)ના બહેનનું રાજકોટ મુકામે તા.૧૫ના રોજ અવસાન થયેલ છે, તેમની પ્રાર્થના સભા તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ કલાકે રામેશ્વર મંદિર, રામેશ્વરચોક, સુભાષનગર પાસે, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાનુશંકર દવે

રાજકોટઃ ઔદીચ્‍ય ખરેડી સમવાય, ડેરી વડાળા હાલ રાજકોટ ભાનુશંકર લક્ષ્મીશંકર દવે(ઉ.૯૨)તે મગનલાલ કરશનજી જોષીના જમાઇ તથા અતુલભાઇ દવે, કેતનભાઇ, વિરલભાઇ તેમજ નયનાબેન વ્‍યાસના પિતાશ્રી તેમજ કુલદીપભાઇ, નીતીશભાઇ દવેના દાદા તેમજ સ્‍વ.જગદીશભાઇ દવેના મોટાભાઇ તેમજ ઘનસુખરામ હાથીરામ જોષીના(દ્વારકા)ના વેવાઇનું તા.૧૪ને મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ને શનિવાર બપોરે ૪થી ૬ જીત્રીયા હનુમાન મંદિર, મવડી ચોકડી ખાતે રાખેલ છે. મો.૯૨૬૫૧ ૮૯૦૫૧

હંસાબેન સોલંકી

રાજકોટઃ હંસાબેન રમણીકભાઇ સોલંકી (ઉ.૬૮) તા.૧૫ના રોજ રામચરણ પામેલ છે. બુધવાર તા.૨૨ તેમની ઉતરક્રિયા(પાણીઢોળ), ગુરૂવાર તા.૨૩ના રોજ રાખેલ છે. સ્‍થળઃ આર.એમ.સી, હુડકો કર્વાટર એલ ૩/૧૩ બહુચર નિવાસ , આરટીઓ ઓફીસની બાજુમાં મો.૯૮૭૯૩ ૩૪૪૯૭ રમેશભાઇ

પ્રવિણચંદ્ર રાણપરા

રાજકોટઃ સોની પ્રવિણચંદ્ર હરજીવનદાસ રાણપરા (ઝવેરી) (ઉ.વ.૭૬) તે પ્રજ્ઞેશભાઈ ઝવેરી, પુનમબેન જડીયા, માધવીબેન ઝીંઝુવાડીયા, મીતાબેન પારેખના પિતાશ્રી તેમજ ગૌ.વા. સોની કાનજીભાઈ પરસોત્તમભાઈ  પારેખ (રીબડાવાળા)નાં જમાઈ બુધવાર તા.૧૫ના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૧૬ને ગુરૂવારે બપોરે ૩ થી ૫ કલાકે, સોની સમાજની વાડી, યુનીટ નં.૨, ખીજડા શેરી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

દીપકભાઈ કામદાર

રાજકોટઃ દીપકભાઈ રસિકલાલ કામદાર (ઉ.વ.૬૫) તે જાગૃતિબેન (ઉ.વ. ૬૫) તે જાગૃતિબેન દીપકભાઈ કામદારના પતિ તથા રચિતભાઈના પિતા અને  મિતાલીબેનનાં સસુર તથા સ્‍વ.રસિકલાલ કામદાર (ગાંધીગ્રામવાળા) અને સ્‍વ.નીલાબેનના પુત્ર તથા જીતુભાઈ, ચંદ્રેશભાઈ,  રાજુભાઈ કામદાર અને સ્‍મિતાબેન દોશીના ભાઈ તથા ધિરજલાલ વખતચંદ દોશીના જમાઈનું તા.૧૬ને ગુરૂવારે અવસાન થયું છે.

નવિનભાઈ લોઢીયા

રાજકોટઃ મુળ કોટડા સાંગાણી, હાલ રાજકોટ સ્‍વ.સોની ગોપાલજીભાઈ પરસોત્તમભાઈ લોઢિયાના પુત્ર નવિનભાઈ (ઉ.વ.૭૨)નું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ચીમનભાઈ, રમેશભાઈના નાનાભાઈ તથા નરેન્‍દ્રભાઈ, મનસુખભાઈના મોટાભાઈ તે ફેલેશી (વડોદરા) તથા વિષ્‍ણુના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વ.નું ઉઠમણું તા.૧૬ ગુરૂવાર સાંજે ૪:૩૦થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

મિતુલભાઇ પોપટાણી

રાજકોટ : મુળ લીમધરા નિવાસી હાલ રાજકોટ મિતુલભાઇ ભોગીલાલ પોપટાણી (ઉ.વ.૩૪) તે કેનીબેનના પતિ તથા સમરના પિતાશ્રી તથા સ્‍વ. શ્રી ભોગીલાલભાઇ અમૃતલાલ પોપટાણી તથા વંદનાબેનના પુત્ર તેમજ સ્‍વ. નલીનભાઇ શાંતિભાઇ ગાઠાણીના જમાઇ, તથા સુભાષભાઇ પોપટાણીના ભત્રીજા તથા સ્‍વીટી સંદીપભાઇ પારેખ (ખાંડાધાર)ના મોટાભાઇ, તે ચિ. હેતવી તથા વત્‍સલ ના મામા તા. ૧પ ને બુધવારે અરિહંત શરણ થયેલ છે. ઉઠમણુ તા. ૧૬ ને ગુરૂવારે ગીતગુર્જરી ઉપાશ્રય, એરપોર્ટ રોડ, રાજકોટ (મો. ૯ર૬પ૩ ૧૪૯૧૧, વંદનાબેન ૯૧૦૬૧ ૭૧૩૮૯ સ્‍વીટીબેન) ખાતે બપોરે ૪.૩૦ કલાકે રાખેલ છે.

હિતેશગીરી ગોસ્‍વામી

રાજકોટ : ગોસ્‍વામી ગજરાજગીરી મોહનગીરી હાલ રાજકોટ (મુળ ચાવંડી) (ઉ.વ.૭૮) મંગળવાર તા. ૧૪ ના કૈલાસગમન થયેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે વિમલનગર-૧, પુષ્‍કરધામ સોસા. પાછળ, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ચંપાબેન બગથરીયા

રાજકોટ : (વાણંદ) મુ. નગરપીપળીયા હાલ રાજકોટ સ્‍વ. ચંપાબેન બગથરીયા (ઉ.વ.૭પ) તે ચમનભાઇ આણંદભાઇના ધર્મપત્‍ની તથા ભીખુભાઇ આણંદભાઇના નાના ભાઇના ધર્મપત્‍ની તથા મહેશભાઇ તથા માલવિકાબેન ના માતુશ્રી તથા પ્રશાંતભાઇ અને અવનીબેનના દાદી તથા ધર્મશભાઇ ભાવેશભાઇના કાકી તથા સુરેશકુમાર મારૂના સાસુ તથા હર્ષિત તથા ડીમ્‍પલના દાદીજી તથા ભાણજીભાઇ, પોપટભાઇ, રમેશભાઇ ચુડાસમાના બેન તા. ૧પ ના રામચરણ પામેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજની વાડી, ર લક્ષ્મીનગર ખાતે રાખેલ છે.

અરવિંદકુમાર શુકલ

રાજકોટ : અરવિંદકુમાર બાપાલાલ શુકલ (એ. બી. શુકલ મુન્નાભાઇ)નો કૈલાસ વાસ તા. ૧૩ ના થયેલ છે. તેઓ સ્‍વ. દક્ષાબેનના પતિ તેમજ સ્‍વ. દર્શિતાબેન તથા અર્ચનાબેન ના પિતાશ્રીનું ટેલીફોનિક બેસણું ગુરૂવાર તા. ૧૬ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુભાષભાઇ શુકલ મો. ૯૮૯૮૩ ૮પ૯૦૯ પરાગભાઇ શુકલ મો. ૬૩પ૯ર ૩૪રપ૯, કિશોરકુમાર આસ્‍તિક (મોટા જમાઇ) ૯૮રપ૮ ૭૪૦રપ, જગદીપ ઓઝા (નાના જમાઇ) મો. ૯૩૭૬૦ ૦૧૦૦પ, મેહુલભાઇ દવે ૯૮૯૮૬ ૭ર૮૦૦

હસુમતીબેન મજીઠીયા

રાજકોટ : સ્‍વ. ગોરધનદાસ મનજીભાઇ મજીઠીયાના પુત્ર પ્રવીણભાઇના ધર્મપત્‍નિી તથા સ્‍વ. ગોપાલદાસ હીરજીભાઇ લાખાણી (રાવલવાળા) ના પુત્રી હસુમતીબેન પ્રવીણભાઇ મજીઠીયા (ઉ.વ.૬૬) નું તા. ૧૫ ના બુધવારે રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧૬ ના ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

ભાગ્‍યરેખાબેન ભટ્ટ

ગોંડલ : ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ ભાગ્‍યરેખાબેન એમ. ભટ્ટ તેઓ સ્‍વ. મધુસુદનભાઇ છોટાલાલ ભટ્ટ (બેંક ઓફ ઇન્‍ડિયા) નાં ધર્મપત્‍ની, કલ્‍પેશ ભટ્ટ (એડવોકેટ), નીલાબેન રાજભાઇ ઠાકોર (અમેરિકા), નીશાબેન રાજેશકુમાર ભટ્ટ (ભાવનગર)ના માતા, ઉર્વશીબેન કલ્‍પેશભાઇ ભટ્ટનાં સાસુ તથા ભરતભાઇ (બીએસએનએલ) અને મુકેશભાઇ ભટ્ટ (રેલ્‍વે)ના મોટા બહેનનું તા. ૧પ નાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે, શ્રી રાધેશ્‍યામ વાડી, કપુરીયાપરા, દિપક મંડપ હોલ પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

મિતુલભાઇ પોપટાણી

રાજકોટ : મુળ લીમધરા નિવાસી હાલ રાજકોટ મિતુલભાઇ ભોગીલાલ પોપટાણી (ઉ.વ.૩૪) તે કેનીબેનના પતિ તથા સમરના પિતાશ્રી તથા સ્‍વ. શ્રી ભોગીલાલભાઇ અમૃતલાલ પોપટાણી તથા વંદનાબેનના પુત્ર તેમજ સ્‍વ. નલીનભાઇ શાંતિભાઇ ગાઠાણીના જમાઇ, તથા સુભાષભાઇ પોપટાણીના ભત્રીજા તથા સ્‍વીટી સંદીપભાઇ પારેખ (ખાંડાધાર)ના મોટાભાઇ, તે ચિ. હેતવી તથા વત્‍સલ ના મામા તા. ૧પ ને બુધવારે અરિહંત શરણ થયેલ છે. ઉઠમણુ તા. ૧૬ ને ગુરૂવારે ગીતગુર્જરી ઉપાશ્રય, એરપોર્ટ રોડ, રાજકોટ (મો. ૯ર૬પ૩ ૧૪૯૧૧, વંદનાબેન ૯૧૦૬૧ ૭૧૩૮૯ સ્‍વીટીબેન) ખાતે બપોરે ૪.૩૦ કલાકે રાખેલ છે.

પ્રવિણચંદ્ર રાણપરા

રાજકોટઃ સોની પ્રવિણચંદ્ર હરજીવનદાસ રાણપરા (ઝવેરી) (ઉ.વ.૭૬) તે પ્રજ્ઞેશભાઈ ઝવેરી, પુનમબેન જડીયા, માધવીબેન ઝીંઝુવાડીયા, મીતાબેન પારેખના પિતાશ્રી તેમજ ગૌ.વા. સોની કાનજીભાઈ પરસોત્તમભાઈ  પારેખ (રીબડાવાળા)નાં જમાઈ બુધવાર તા.૧૫ના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૧૬ને ગુરૂવારે બપોરે ૩ થી ૫ કલાકે, સોની સમાજની વાડી, યુનીટ નં.૨, ખીજડા શેરી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

દીપકભાઈ કામદાર

રાજકોટઃ દીપકભાઈ રસિકલાલ કામદાર (ઉ.વ.૬૫) તે જાગૃતિબેન (ઉ.વ. ૬૫) તે જાગૃતિબેન દીપકભાઈ કામદારના પતિ તથા રચિતભાઈના પિતા અને  મિતાલીબેનનાં સસુર તથા સ્‍વ.રસિકલાલ કામદાર (ગાંધીગ્રામવાળા) અને સ્‍વ.નીલાબેનના પુત્ર તથા જીતુભાઈ, ચંદ્રેશભાઈ,  રાજુભાઈ કામદાર અને સ્‍મિતાબેન દોશીના ભાઈ તથા ધિરજલાલ વખતચંદ દોશીના જમાઈનું તા.૧૬ને ગુરૂવારે અવસાન થયું છે.

નવિનભાઈ લોઢીયા

રાજકોટઃ મુળ કોટડા સાંગાણી, હાલ રાજકોટ સ્‍વ.સોની ગોપાલજીભાઈ પરસોત્તમભાઈ લોઢિયાના પુત્ર નવિનભાઈ (ઉ.વ.૭૨)નું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ચીમનભાઈ, રમેશભાઈના નાનાભાઈ તથા નરેન્‍દ્રભાઈ, મનસુખભાઈના મોટાભાઈ તે ફેલેશી (વડોદરા) તથા વિષ્‍ણુના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વ.નું ઉઠમણું તા.૧૬ ગુરૂવાર સાંજે ૪:૩૦થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેશગીરી ગોસ્‍વામી

રાજકોટ : ગોસ્‍વામી ગજરાજગીરી મોહનગીરી હાલ રાજકોટ (મુળ ચાવંડી) (ઉ.વ.૭૮) મંગળવાર તા. ૧૪ ના કૈલાસગમન થયેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે વિમલનગર-૧, પુષ્‍કરધામ સોસા. પાછળ, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ચંપાબેન બગથરીયા

રાજકોટ : (વાણંદ) મુ. નગરપીપળીયા હાલ રાજકોટ સ્‍વ. ચંપાબેન બગથરીયા (ઉ.વ.૭પ) તે ચમનભાઇ આણંદભાઇના ધર્મપત્‍ની તથા ભીખુભાઇ આણંદભાઇના નાના ભાઇના ધર્મપત્‍ની તથા મહેશભાઇ તથા માલવિકાબેન ના માતુશ્રી તથા પ્રશાંતભાઇ અને અવનીબેનના દાદી તથા ધર્મશભાઇ ભાવેશભાઇના કાકી તથા સુરેશકુમાર મારૂના સાસુ તથા હર્ષિત તથા ડીમ્‍પલના દાદીજી તથા ભાણજીભાઇ, પોપટભાઇ, રમેશભાઇ ચુડાસમાના બેન તા. ૧પ ના રામચરણ પામેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજની વાડી, ર લક્ષ્મીનગર ખાતે રાખેલ છે.

અરવિંદકુમાર શુકલ

રાજકોટ : અરવિંદકુમાર બાપાલાલ શુકલ (એ. બી. શુકલ મુન્નાભાઇ)નો કૈલાસ વાસ તા. ૧૩ ના થયેલ છે. તેઓ સ્‍વ. દક્ષાબેનના પતિ તેમજ સ્‍વ. દર્શિતાબેન તથા અર્ચનાબેન ના પિતાશ્રીનું ટેલીફોનિક બેસણું ગુરૂવાર તા. ૧૬ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુભાષભાઇ શુકલ મો. ૯૮૯૮૩ ૮પ૯૦૯ પરાગભાઇ શુકલ મો. ૬૩પ૯ર ૩૪રપ૯, કિશોરકુમાર આસ્‍તિક (મોટા જમાઇ) ૯૮રપ૮ ૭૪૦રપ, જગદીપ ઓઝા (નાના જમાઇ) મો. ૯૩૭૬૦ ૦૧૦૦પ, મેહુલભાઇ દવે ૯૮૯૮૬ ૭ર૮૦૦

ભાગ્‍યરેખાબેન ભટ્ટ

ગોંડલ : ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ ભાગ્‍યરેખાબેન એમ. ભટ્ટ તેઓ સ્‍વ. મધુસુદનભાઇ છોટાલાલ ભટ્ટ (બેંક ઓફ ઇન્‍ડિયા) નાં ધર્મપત્‍ની, કલ્‍પેશ ભટ્ટ (એડવોકેટ), નીલાબેન રાજભાઇ ઠાકોર (અમેરિકા), નીશાબેન રાજેશકુમાર ભટ્ટ (ભાવનગર)ના માતા, ઉર્વશીબેન કલ્‍પેશભાઇ ભટ્ટનાં સાસુ તથા ભરતભાઇ (બીએસએનએલ) અને મુકેશભાઇ ભટ્ટ (રેલ્‍વે)ના મોટા બહેનનું તા. ૧પ નાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે, શ્રી રાધેશ્‍યામ વાડી, કપુરીયાપરા, દિપક મંડપ હોલ પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

હસુમતીબેન મજીઠીયા

રાજકોટ : સ્‍વ. ગોરધનદાસ મનજીભાઇ મજીઠીયાના પુત્ર પ્રવીણભાઇના ધર્મપત્‍નિી તથા સ્‍વ. ગોપાલદાસ હીરજીભાઇ લાખાણી (રાવલવાળા) ના પુત્રી હસુમતીબેન પ્રવીણભાઇ મજીઠીયા (ઉ.વ.૬૬) નું તા. ૧૫ ના બુધવારે રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧૬ ના ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.