Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020
વાંકાનેરના પ્રેસ રિપોર્ટર મુકેશભાઇ પંડ્યાના માતુશ્રીનું અવસાન

વાંકાનેર : મૂળ હળવદના વતની હાલ વાંકાનેર ન્યુઝ પેપર એજન્ટ પ્રવીણભાઇ પંડ્યા દીલીપભાઇ પંડ્યા તથા મુકેશભાઇ પંડ્યા (પ્રેસ રિપોર્ટર)ના માતૃશ્રી ચંદ્રીકાબેન નરોતમભાઇ પંડ્યા (ભાટીયા સોસાયટી) વાંકાનેર ખાતે તા.૧૫ને સવારના અવસાન થયેલ છે.

જાણીતા કરવેરા સલાહકાર : ઈશ્વરભાઈ ખખ્ખરનું દુઃખદ અવસાન : બપોરે સ્મશાનયાત્રા

રાજકોટ : સ્વ.લક્ષ્મીદાસ અમરશી ખખ્ખરના પુત્ર જાણીતા કરવેરા સલાહકાર જૂની પેઢીના મોભી ઈશ્વરભાઈ લક્ષ્મીદાસ ખખ્ખર તે ધવલભાઈ તેમજ તેજલ તેજસભાઈ કાનાબાર (જામનગર)ના પિતાશ્રી તેમજ જેન્તીલાલ નાગજીભાઈ સાતાના જમાઇ (બેરલવાળા)નું તા.૧૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમની સ્મશાનયાત્રા આજે બપોરે ૧:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી રામનાથપરા મુકિતધામ જવા નીકળી હતી.

અવસાન નોંધ

જોડીયાના પત્રકાર હસમુખ પુજારાનું અવસાન

જોડિયાઃ છેલ્લા એકાદ વર્ષથી રાજકોટમાં પુત્ર સાથે રહેતા હસમુખ પુજારાના ગઇકાલે દુઃખદ અવસાન થતા જોડિયા પત્રકાર આલમમાં શોકની લાગણી જોવા મળેલ.

પત્રકારના ક્ષેત્રે હંમેશા તેવા ચાર્તુકારિતાનો ઘોર વિરોધી હતા અને સત્યનિષ્ઠા સાથે જોડીયા વિસ્તારની પ્રજાના પ્રશ્નોને વાંચા આપી હતી તેના જાવાથી જોડિયા વિસ્તારના પત્રકારો માટે તેવોની નિખાલસ મિત્રતા દરેકને ખોટ શાલસે પત્રકારો રમેશ ટાંક, નરેન્દ્ર પીઠડિયા, અસલમખાન, પરેશ અનડકટ દ્વારા શ્રદ્ધાંજલી આપેલ.

એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી જસદણના મોહનભાઇ ભેંસજાળીયાનું અવસાન

રાજકોટઃ જસદણના ભેંસજાળીયા (કોળી) પરીવારના મોભી એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી મોહનભાઇ ડાયાભાઇ ભેંસજાળીયા (કોળી) ઉ.૭પ તે દિપકભાઇ અને અરવિંદભાઇના પિતાશ્રીનું તા.૧૩ ના રોજ અવસાન થયું છે.

સદ્દગતની ક્રિયા બેસણું વાજસુરપરા શેરી નં.૧૪ માં જસદણ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

દેવજીભાઇ હિરાણી

રાજકોટઃ મુ. ગામ મોવિયા હાલ રાજકોટ સ્વ. દેવજીભાઇ ટપુભાઇ હિરાણી તે સ્વ. બાબુભાઇ તથા રવજીભાઇ તથા સ્વ. ગીરધરભાઇના ભાઇ તથા ગીરીશભાઇ તથા દિલીપભાઇ તથા રમેશભાઇના પિતાશ્રી તા.૧૪ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૬ને શુક્રવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સુખરામનગર મેઇન રોડ શેરી નં.૭ મો.૯૭૨૬૯ ૩૧૦૩૧, ૯૭૨૬૫ ૩૬૬૨૯, ૯૮૨૫૪ ૯૮૭૩૭

દિપકભાઇ પાણેરી

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ મુંબઇ નિવાસી દિપકભાઇ શુભગુણવંતરાય પાણેરી (ઉ.વ.૬૯) તેઓ સ્વ. ઇન્દુબેન તથા સ્વ. શુભગુણંવતરાય પાણેરીના પુત્ર  થાય જયોતિબેન શાંતિલાલ વ્યાસ (રીબ)ના પતિ તથા સ્વ. દિનકરભાઇ, સ્વ. જનકભાઇ, સ્વ. માધવભાઇ તથા વિજયભાઇના ભાઇ તથા શિતલભાઇ, પુનીતભાઇ, હર્ષદભાઇ, વિશાલભાઇ, વિવેકભાઇના કાકા તા.૧૨ના મુંબઇ મુકામે મલાડ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. વિજયભાઇના વ્હોટસ નં.૯૮૨૦૦ ૯૩૬૩૮, શિતલભાઇ ૯૮૨૦૨ ૧૦૭૫૯, પુનિતભાઇ ૯૮૧૯૦ ૪૪૪૭૨

નવનીતલાલ લોલાડીયા

રાજકોટઃ સોની નવનીતલાલ છોટાલાલ લોલાડીયા (ઉ.વ.૭૧) તે સ્વ. વૃજલાલભાઇ, સ્વ. શાંતીભાઇ સ્વ. ચંદ્રકાન્તભાઇ તથા દિનેશભાઇના ભાઇ તે જતીનભાઇ અને હેતલબેનના પિતાશ્રી અને સ્વ. હેમંતલાલ મુલચંદભાઇ રાજપરાના જમાઇ તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષની પાર્થનાસભા તા.૧૫ ગુરૂવારના રોજ  સાંજે ૪ થી ૬ રાખેલ છે. શ્રીનંદીશ્વર મહાદેવ મંદિર, ૩ નંદનવન સોસાયટી રૈયા રોડ જનતાડેરીની સામેની શેરીમાં રાજકોટ જતીનભાઇ મો.૯૭૨૭૭૨૫૭૧૩, હેતલબેન ૭૫૭૫૦૪૫૨૦૯

હસમુખલાલ રાણપરા

રાજકોટઃ ગો.વા. સોની રણછોડદાસ મેઘજીભાઇ રાણપરા ટંકારાવાળા હાલ રાજકોટના પુત્ર સોની હસમુખલાલ રણછોડદાસ રાણપરા (ઉ.વ.૮૪) તે સ્વ. પરસોતમદાસના નાનાભાઇ તથા લલીતભાઇ, રાજુભાઇ, દિનેશભાઇના પિતાશ્રી તે સ્વ. જીલરીયાવાળા શીવલાલભાઇ હીરજીભાઇ પારેખના જમાઇ તે હસમુખલાલ શીવલાલ પારેખ જીલરીયાવાળાના બનેવી તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. બંનેપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરુવાર સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે.

ડો. પી. વી. મહેતા

જામનગર :.. ડો. પ્રવિણચંદ્ર વૃજલાલ મહેતા (ઉ.૮૪) તા. ૧૪-૧૦-ર૦ર૦ ને બુધવારના દેહ પરિવર્તન પામેલ છે. જે ડો. પ્રિયંવદાબેન મહેતાના પતિ, ડો. મિતેન મહેતા (જેસીસીસી) તથ હેમાલી ઉદાણીના પિતાશ્રી તથા ડો. હેતલ મહેતા (જી. જી. હોસ્પિટલ) તથા નિશીત ઉદાણીના સસરા તથા હરીતના દાદા તથા શાલીનના નાના અમદાવાદ નિવાસી સ્વ. ચીનુભાઇ મણીલાલ શાહના જમાઇ તથા સ્વ. યશોમતીબેન ઉદાણીના ભાઇ તથા સ્વ. નાનુભાઇ, સ્વ. ભોગીભાઇ, સ્વ. લલિતભાઇ, સ્વ. મહાસુખભાઇ મુલચંદભાઇ મહેતા તથા સ્વ. રંજનબેન કેશવલાલ શેઠના ભત્રીજા તથા રાજુભાઇ શેઠ (માજી મેયર) ના ભાઇ થાય. ટેલીફોનિક ઉઠમણું તા. ૧પ-૧૦-ર૦ર૦, ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો. મિતેન મહેતા મો. ૯૪ર૬૯ ૬૮પ૬પ, ડો. હેતલ મહેતા ૯૪૦૮૧ ૬૩૩૮૪, હેમાલી ઉદાણી ૮૯૮૦૦ પ૩૩૩૪, રાજુભાઇ શેઠ (પૂર્વ મેયર) મો. ૭૯૯૦૯ ૦૯રર૦

શારદાબેન ઢોલરીયા

જસદણઃ વલ્લભભાઇ કેશાભાઇ ઢોલરીયાના પત્નિ તેમજ વિનોદભાઇ-હસુભાઇ અને રાજેશભાઇના માતુશ્રી શારદાબેન વલ્લભભાઇ ઢોલરીયા (ઉ.૬૦) નું તા.૧૪/૧૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.

લીલાબેન પંડયા

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ. લીલાબેન મનુભાઇ પંડયા (ઉ.૮૪) તે રશ્મિભાઇ-એડવોકેટ, સ્વ. નિલેશભાઇ (બાલાજી ટ્રાન્સપોર્ટ) તથા રૂપેશભાઇ-રાણીગાવાડી-રાજકોટ તથા દિવ્યાબેન હર્ષદભાઇ મહેતાના માતુશ્રી તા.૧૪/૧૦/ર૦ર૦ ને બુધવારે કૈલાસવાસી થયેલ છે તેમનું બેસણું તા.૧૬/૧૦/ર૦ર૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રૂપેશભાઇના નિવા સ્થાન-જાગનાથ પ્લોટ શેરી નં. રર-બી, વસુંધરા એપાર્ટમેન્ટ-રાજકોટ ખાતે રાખેલ છે. રશ્મિભાઇ પંડયા - ૯૮૭૯૫ ૧૯૦૦૯, દિવ્યાબેન હર્ષદભાઇ મહેતા - ૯૪૦૮૩ ૭૭૯૩૭, સ્વ. નિલેશભાઇ પંડયા - ૯૪૦૯૨ ૫૮૮૩૮, રૂપેશભાઇ પંડયા  ૯૮૨૫૭ ૨૪૩૬૫

હરીભાઇ ચૌહાણ

રાજકોટ : હરીભાઇ ડાયાભાઇ ચૌહાણ (ઉ.વ. ૮૩) (મુળ બગસરાવાળા) તે સ્વ. લીલાધરભાઇ, હિંમતભાઇ, તથા મનુભાઇના ભાઇ તથા મુકેશભાઇ, અશોકભાઇ, કમલેશભાઇ તથા કેલાસબેન અને ભારતીબેનના પિતાશ્રી તા.૧૩ના  શ્રી ગોપાલ ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઇ ચૌહાણ ૯૭ર૭ર ૮૭૮૩૮, હિંમતભાઇ ચૌહાણ ૯૪ર૮ર ૪૯૩૬૫, મનુભાઇ ચૌહાણ ૯૯૦૯૫ પર૩૭૪, રાકેશભાઇ ચૌહાણ ૯૮૯૮૬ ૧૩૬૪૩ ઉપર રાખેલ છે.

હસમુખરાય પુજારા

રાજકોટઃ સ્વ. હસમુખરાય ભવાનભાઇ પુજારા (જોડીયા) જે પ્રફુલભાઇ તથા પ્રદિપભાઇના ભાઇ તથા હાર્દિક, તૃપ્તિ, પ્રિતના પિતાશ્રી જેમનો સ્વર્ગવાસ આજરોજ તા. ૧૪  બુધવારના રોજ થયેલ છે. જેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૫ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રદિપભાઇ   ૯૮૭૯૯ ૯૫૮૦૦, હાર્દિક ૮૨૦૦૩ ૪૩૩૨૦, પરેશ ૮૨૩૮૦ ૬૬૭૯૬

હસમુખભાઇ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ મુળ બોડી હાલ રાજકોટ સ્વ. કાંતિલાલ રૂગનાથ ભટ્ટના પુત્ર હસમુખભાઇ ભટ્ટ તે મનોજભાઇના નાના ભાઇ તથા સ્વ. અમૃતલાલ રૂગનાથ ભટ્ટના ભત્રીજા અને સ્વ. મહેન્દ્રભાઇ, સુરેશભાઇના મોટા ભાઇ તેમજ ભારતીબેન પ્રવિણચંદ્ર દવે, જયશ્રીબેન હર્ષદરાય પંડ્યા, વર્ષાબેન તુષારભાઇ પંડ્યાના ભાઇ તેમજ યશ, મિરલના પિતાજી અને સ્વ. મુકુંદરાય જટાશંકર પુરોહિત (ધોરાજી)ના જમાઇ તેમજ વિરેન્દ્રભાઇ અને ભાવેશભાઇના બનેવીનું તા. ૧૪/૧૦ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૯૪૦૯૨ ૪૭૭૪૦, ૯૯૦૯૬ ૪૬૧૩૧) ૧૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી પણ સાથે છે.

નટવરલાલ મોદી

રાજકોટઃ રણુંજ નિવાસી હાલ રાજકોટ નટવરલાલ શિવરામ દાસ મોદી (ઉ.૭૪) તે જશોદાબેનના પતિ, પ્રકાશભાઇ અને સોનલબેનના પિતા, કિરણબેન તથા પ્રકાશકુમાર મોદીના સસરા, તેમજ રોકન અને હીરકના દાદાનું તા.૧૦ શનિવારના રોજ દેવલોક પામેલ છે.

જેઠાલાલ ભટ્ટ

રાજકોટઃ જેઠાલાલ જટાશંકર ભટ્ટ, (ઉ.૯૩) નિવૃત પી.એસ.આઇ. એ.સી.બી.) (પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ) જે સ્વ. નિરંજનભાઇ, જિતુભાઇ, વિપુલભાઇ, તરલિકાબેન, વર્ષાબેન, રેણુબેનના પિતાશ્રી તથા યજ્ઞેશ, જિજ્ઞેશ, ધવલના દાદાશ્રીનો કૈલાસવાસ તા.૧૩ મંગળવારના થયેલ છે અત્યારે કોરાનાની પરિસ્થિતિને કારણે તેમનું ટેલિફોનિક બેસણું, તા.૧૬ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છેવિપુલભાઇ ભટ્ટ-૯૭ર૩૪ પપપ૦પ, જીતુભાઇ ભટ્ટ-૮૯૮૦૦ ૪૧૧૦પ

અરવિંદભાઇ રાણપરા

રાજકોટઃ સ્વ. ચુનીલાલ રૂગનાથભાઇ રાણપરાના પુત્ર સ્વ. અરવિંદભાઇ ચુનીલાલ રાણપરા (ઉ.૬૭), સ્વ. દયાળજીભાઇ તથા ધીરૂભાઇના નાના ભાઇ દર્શીતાબેન મનોજકુમર વાગડીયા, કૌશીકભાઇ મીતષભાઇના પિતા સ્વ. જયંતીભાઇ જમનાદાસ પાટડીયાના જમાઇ મુકેશભાઇ, મનીષભાઇ, ધર્મેશભાઇના બનેવી તથા મૈત્રી, રિવાંશ અને જીયાના દાદા રૂદ્ર અને પુષ્ટીના નાનાનું તા.૧૧ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

લલીતકુમાર ચગ

રાજકોટઃ સ્વ.નરશીદાસ નાગજીભાઇ નથવાણીના જમાઇ ઇન્દોર નિવાસી લલીતકુમાર મગનલાલ ચગ તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લૌક્કિ વહેવાર બંધ રાખેલ છે

પરીતાબેન રૂપારેલીયા

રાજકોટઃ પરીતાબેન જીતેન્દ્રભાઇ રૂપારેલીયા તે ધવલભાઇ તથા ધારાબેનના માતુશ્રી, ભાવેશભાઇ માનસત્તાના બહેન શ્રી તથા કલ્પેશભાઇ હરીલાલભાઇ ઠકરારના સાસનું તા.૧૦ ને શનીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કુમુદભાઇ લોટીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક સરધાર નિવાસી (હાલ કાંદીવલી-મુંબઇ) ગં.સ્વ. ધીરજબેન મગનલાલ લોટીયાના જયેષ્ઠ પુત્ર શ્રી કુમુદભાઇ લોટીયા(ઉ.૭૭) તે ભાવનાબેનના પતિ, નિરવ, છાયા, સોનલ, શેફાલીના પિતાશ્રી, અશ્વીનભાઇ લોટીયા, રમેશભાઇ લોટીયા, ઇલાબેન હરવદન પારેખ, સ્વ. જોસનાબેન  જીતેન્દ્ર માંડવીયા, મંજુબેન જીતેન્દ્ર માંડવીયા, ગં.સ્વ. જયશ્રીબેન સુરેશભાઇ શ્રીમાંકર તથા કાશ્મીરાબેન રાજેશભાઇ ધ્રુવના ભાઇ, હામાપુરવાળા સ્વ. લક્ષ્મીચંદભાઇ મેઘજીભાઇ માધાણીના જમાઇ, સ્વ. ત્રીભોવનદાસ ધોળકીયા, શ્રી વૃજલાલ ધોળકીયા તથા સ્વ.પ્રભુદાસ ધોળકીયા ઉટવડવાળાના ભાણેજ તા.૧૩ ના શ્રીજીચરણ પામેલ છે. હાલની કોરોનાની મહામારીના કારણે લૌક્કિ ક્રીયા બંધ રાખેલ છે.મુંબઇ ૦૯૯૮૭૦ ૮૦૭૧૮, રાજકોટ ૯૪ર૮ર પ૦૭ર૧

ત્રંબકભાઇ કુબાવત

રાજકોટ : સ્વ.ત્રંબકભાઇ મુળદાસભાઇ કુબાવત તે હિતેશભાઇ, કમલેશભાઇ, નિલેશભાઇના પિતાશ્રી અને ભરતભાઇના નાનાભાઇ અને રેવાદાસભાઇ, મહેન્દ્રભાઇના મોટાભાઇનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના સાંજે ૪ થી ૬ હિતેશભાઇ મો. ૯૯૭૯૮ ૮૬૫૯૯, કમલેશભાઇ મો. ૯૭૨૬૧ ૫૦૭૧૭, નિલેશભાઇ મો. ૯૯૨૫૦ ૬૮૯૯૧ ઉપર રાખેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

કિર્તીભાઇ  પરમાર

વાંકાનેરઃ પ્રેમજીભાઇ કાનજીભાઇ પરમારના પુત્ર કિર્તીભાઇ પી. પરમાર (ઉ.વ.પ૧) (એડવોકેટ એન્ડ નોટરી) તે રાજુભાઇ અને પ્રદિપભાઇના નાનાભાઇ તથા ઋતીક અને આર્યનના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧પના સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે.

પુષ્પાબેન ભીંડોરા

વાંકાનેરઃ સ્વ.વિઠલદાસ ત્રિભોવનદાસ ભીંડોરાના પુત્રવધુ તે સ્વ.ચંદ્રકાંતભાઇ વિઠલદાસના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૬૮) તે નાથ અજન્સીઝ વાળા ધર્મેશભાઇ તથા જતીનભાઇના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

હસમુખભાઇ પુજારા

જોડીયાઃ શ્રી સ્વ. હસમુખરાય ભવાનભાઇ પુજારા (જોડીયા) જે પ્રફુલભાઇ તથા પ્રદિપભાઇના ભાઇનો સ્વર્ગવાસ તા.૧૪ બુધવારે થયેલ છે. જેમનું ટેલીફોનિક બેસણું તા. ૧પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  પ્રદિપભાઇ મો. ૯૮૭૯૯ ૯પ૮૦૦, હાર્દિક ૮ર૦૦૩૪૩૩ર૦ તથા પરેશ ૮ર૩૮૦ ૬૬૭૯૬ ઉપર શોક સંદેશો પાઠવવો.

જયોતિબેન ઠકકર

મોરબીઃ જયોતિબેન મહેશકુમાર ઠકકર (ઉ.વ.પ૪) તે ઠા. મહેશકુમાર પરસોતમદાસ ઠકકર (બોડેલીવાળા)ના પત્ની તથા રીયાબેન, જીલુબેનના માતા તેમજ સ્વ.ઠા. પ્રેમજીભાઇ એચ. કોટકના પુત્રી તેમજ સ્વ. ઠા. ચંદ્રકાંતભાઇ, કિશોરભાઇ, અશોકભાઇ, અશ્વિનભાઇ, સ્વ. ઠા. રાજેશભાઇ, અમિતભાઇ અને ઇન્દુબેન દિલીપકુમાર માનસેતાના બહેનનું તા.૧૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧પ ને ગુરૂવારે સાંજે કંસારા જ્ઞાતિ વાડી  ગ્રીન ચોક મોરબી ખાતે રાખેલ છે.

કંચનબેન સોમૈયા

મોરબીઃ કંચનબેન જયંતીલાલ સોમૈયા તે માથકવાળા સ્વ. ઠા. જયંતીલાલ અંદરજીભાઇ સોમૈયાના પત્ની તેમજ ભરતભાઇ અને મહેશભાઇના માતા તથા નિશાબેન પંડિત, શીતલબેન કટારીયા, રીધ્ધીબેન રવેશિયા, યોગેશભાઇ અને હેતલબેન સોમૈયાના દાદીનું તા.૧રને સોમવાર શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.

જયશ્રીબેન નિર્મળ

ગોંડલઃ બ્રહ્મ ક્ષત્રિય જયશ્રીબેન બીપીનચંદ્ર નિર્મળ તે સ્વ.બીપીનચંદ્ર ઝવેરચંદ નિર્મળના પત્ની, દામોદર અંબારામ દુબલના પુત્રી, વિનુભાઇ ચા વાળાના બહેન, સ્વ.ભરતભાઇ, ધનેશભાઇ, નરેન્દ્રભાઇના ભાભીનું તા.૧૩ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૯૯૮૭ ૯૯૦પ૯, ૭૦૧૬૭ ૬૮રપ૦.

પ્રમોદભાઇ પંડયા

ગોંડલઃ ઔ. ગઢિયા બ્રાહ્મણ મુળ મોવિયા પ્રમોદભાઇ છગનભાઇ પંડયા (ઉ.વ.૬૯) તે દિનેશભાઇ જીતેન્દ્રભાઇ તથા જગદીશભાઇના પિતાશ્રી તથા કનુભાઇ, કુંદનબેન બરોડા તથા નયનાબેન રાજકોટના મોટાભાઇ તા.૧૩ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા.૧પના ટેલીફોનિક બેસણું રાખેલ છે. દિનેશભાઇ ૯૯૭૯૪ ૪૩ર૩૪, જીતુભાઇ ૮૧ર૮૦પ ૪૬પ૪ તથા જગદીશભાઇ ૯૪ર૯૩ ૧પ૭૩૪.