Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022
અવસાન નોંધ

શાંતાબેન ફાચરા

રાજકોટઃ મૂળ રાવકી હાલ રાજકોટ નિવાસી શાંતાબેન ભીખાભાઈ ફાચરા (ઉ.વ. ૭૨) તે ભીખાભાઈ પોપટભાઈ ફાચરાના પત્‍ની, તે મુકેશભાઈ, ભરતભાઈ, રેખાબેન ચમનભાઈ ભુત (સરપદડ)ના માતુશ્રી, તે ઉદયભાઈ, જયભાઈ, દર્શિતભાઈના દાદીબાનું તા. ૧૨ના અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૩ના ગુરૂવારે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ ‘ધરતી', જડેશ્વર પાર્ક, બ્‍લોક નં. ૨૧, માધવપાર્ક-૩ શેરી નં. ૪ વાળી શેરી મવડી ખાતે રાખેલ છે.

દુર્લભજીભાઈ ચુડાસમા

રાજકોટઃ મૂળ ગજાભી આંબરડી, ભાણવડ દુર્લભજીભાઈ ગોવિંદભાઈ ચુડાસમા જે અનુપમ હેર ડ્રેસરવાળા સ્‍વ. રમેશભાઈ, દિપકભાઈ અને કિરીટભાઈના પિતાશ્રી તેમજ ચંદુલાલ અને જયંતીલાલના સસરાનું તા. ૧૨ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૪ને શુક્રવારે બપોરે સમય ૩ થી ૬ના રાખેલ છે. દિપકભાઈ મો. ૯૯૭૯૫ ૮૪૨૦૫, કિરીટભાઈ મો. ૯૯૨૫૫ ૬૭૭૯૯

કંચનબેન કંસારા

ટંકારાઃ રાજકોટ કંસારા કુંવરજીભાઈ જગજીવનભાઈ પરિવારના સ્‍વ. કાંતિલાલ કુંવરજીભાઈના ધર્મપત્‍ની ગં.સ્‍વ. કંચનબેન (ઉ.વ. ૯૨) તે હિંમતભાઈ, સ્‍વ. ભરતભાઈ, હર્ષદભાઈ, અશ્વિનભાઈના માતુશ્રી તેમજ ડેલાવાળા શરદભાઈ, મિતુલભાઈ, રક્ષિતભાઈ, કરણભાઈ, કૌશલભાઈ, મગનભાઈના દાદીમા તા. ૧૨ને બુધવારના દિને શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૧૩ ગુરૂવાર સાંજે ૪ થી ૬ વાગ્‍યે નિવાસ સ્‍થાને ૨/૪ કોલેજવાળી શેરી, કાઠીયાવાડ જીમખાના પાસે રાખેલ છે. મો. ૯૪૨૬૭ ૮૫૬૯૬ તથા ૯૨૨૭૬ ૦૯૨૪૨

બકુલભાઈ મહેતા

રાજકોટઃ ચોરવાડ નિવાસી હાલ પૂના સ્‍વ.મણીબેન અને સ્‍વ.રણછોડદાસ મહેતાના નાના પુત્ર સ્‍વ.કૃષ્‍ણકાંતભાઈ (લંડન) તથા પ્રવીણભાઈ (રાજકોટ)ના નાનાભાઈ તથા સ્‍વ.મીનાબેન (મીનાક્ષીબેન)ના પતિ બકુલભાઈ (બળવંતભાઈ) મહેતા તા.૧૦ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિશા શાહ મો.૯૮૯૦૦ ૦૩૩૮૦, વિશાલ મહેતા મો.૭૨૭૬૫ ૦૦૮૭૬, વૈભવ શાહ મો.૮૪૫૯૬ ૧૨૮૧૬, પરેશ સાંગાણી મો.૯૬૭૩૦ ૧૨૧૩૮

મનોરમાબેન મહેતા

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ (સૌરાષ્‍ટ્ર ઓટોમોબાઈલ વાળા) સ્‍વ.રમણીકભાઈ મહેતાના ધર્મપત્‍નિ મનોરમાબેન રમણીકભાઈ મહેતા જે બીનાબેન પંકજભાઈ બાવીશી, અમીતાબેન સંજયભાઈ બગડીયા  તથા સોનલબેન (જીગુબેન)ના માતુશ્રીનું તા.૧૨ને બુધવાર દેહ પરિવર્તન થયેલ છે. તેમનું ટેલીફોનીક  બેસણું તા.૧૩ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે. સોનલબેન મો.૯૮૨૪૨ ૩૦૩૪૫, સોનલબેન મો.૯૨૮૩૯ ૮૧૫૨૬, જયેન્‍દ્રભાઈ મહેતા મો.૯૮૨૪૭  ૨૦૨૦૦, નરેશભાઈ મો.૯૮૨૪૨ ૦૦૭૪૩

પ્રવિણભાઈ કારીયા

રાજકોટઃ ગામ ધ્રોલ હાલ રાજકોટ પ્રવિણભાઈ જમનાદાસ કારીયા (ઉ.વ.૭૨) તે ઉષાબેન પ્રવિણભાઈ કારીયાના પતિ તથા નમ્રતાબેન, ઉર્વીબેન અને રિધ્‍ધીબેનના પિતાશ્રી તા.૧૧ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ઉષાબેન પ્રવીણભાઈ કારિયા મો.૯૯૨૪૯ ૬૭૧૨૭, નમ્રતાબેન રોહિતભાઈ રાચ્‍છ મો.૭૫૬૭૧ ૮૫૨૩૧, ઉર્વીબેન પ્રવીણભાઈ કારિયા મો.૯૯૨૪૩ ૪૧૦૦૯, રિધ્‍ધિબેન પ્રવીણભાઈ કારિયા મો.૯૯૨૪૩ ૪૧૦૦૯

દિવાળીબેન લાખાણી

રાવલ :  સ્‍વ. અમૃતલાલ પ્રેમજીભાઇ લાખાણીના ધર્મપત્‍ની દિવાળીબેન અમૃતલાલ લાખાણી (ઉ.વ.૮૪) તે વિનોદભાઇ, રાજેશભાઇ (રાવલ લોહાણા મહાજનના માનદ મંત્રી), તથા કેતનભાઇના માતુશ્રી, તેમજ શાંતિલાલ ભાઇના ભાભી તા. ૧ર ના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. ઉઠમણું (પ્રાર્થના સભા) તા. ૧૩ ને ગુરૂવારના રોજ શ્રી કોટેશ્વર મહદેવ મંદિર, દરબાર ગઢ ખાતે રાખેલ છે. વર્તમાન સ્‍થિતિને ધ્‍યાનમાં લઇ ટેલીફોનિક વ્‍યવહાર માટે ફોન નં. ૯૯૭૯૧ ૬૬૭૯૭ (રાજેશભાઇ) તથા ૯૮રપ૮ ૦૬૩૭૧ (કેતનભાઇ).

છોટાલાલ પોપટ

વેરાવળ : વિઠલજીભાઇ જીવનભાઇ પોપટના પુત્ર છોટાલાલ (ઉ.૮૩), તે ભરતભાઇ, દીપકભાઇ (એસ. બી. આઇ.), નીતિનભાઇ, જીતેન્‍દ્રભાઇ (ક્રિષ્‍ના સીકયુરીટી), જયોતીબેન દીલીપકુમાર ખોડા (લંડન)ના પિતાશ્રી તથા પીનલ, તેજસ, કોમલ, ધ્રુવીલ, સિધ્‍ધાર્થ, કોશા, નીવા, આરવના દાદાનું તા. ૧૦ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ વાગ્‍યા સુધી રાખેલ છે.

નવીનચંદ્ર બગથરીયા

રાજકોટઃ વાણંદ સ્‍વ. નવીનચંદ્ર જેઠાલાલ બગથરીયા (ઉ.વ.૬૮) (નિવૃત એસ.ટી.ડ્રાઇવર) તેઓ સંજયભાઇ (એરપોર્ટ)ના પિતાશ્રી ચિ.એકતા તથા ક્રિષના દાદા તથા સ્‍વ. દુર્લભજીભાઇ શ્રી કિશોરભાઇ, સ્‍વ. પ્રવીણભાઇ, સ્‍વ. છગનભાઇ, સ્‍વ. રમેશભાઇના નાનાભાઇ તથા શ્રી હસમુખભાઇ, શ્રી દિનેશભાઇ (સ્‍ટાર ઓટો પ્રોડકટ)ના મોટાભાઇનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને શનિવારે ૩ થી ૫ રાખેલ છે. સંજયભાઇ મો.૭૫૬૭૫ ૩૨૭૨૭, હસમુખભાઇ ૯૪૨૮૨ ૬૬૯૬૬, દિનેશભાઇ ૮૨૩૮૮૮૧૪૪૫

 

કંચનબેન કંસારા

ટંકારાઃ રાજકોટ કંસારા કુંવરજીભાઈ જગજીવનભાઈ પરિવારના સ્વ. કાંતિલાલ કુંવરજીભાઈના ધર્મપત્ની ગં.સ્વ. કંચનબેન (ઉ.વ. ૯૨) તે હિંમતભાઈ, સ્વ. ભરતભાઈ, હર્ષદભાઈ, અશ્વિનભાઈના માતુશ્રી તેમજ ડેલાવાળા શરદભાઈ, મિતુલભાઈ, રક્ષિતભાઈ, કરણભાઈ, કૌશલભાઈ, મગનભાઈના દાદીમા તા. ૧૨ને બુધવારના દિને શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૧૩ ગુરૂવાર સાંજે ૪ થી ૬ વાગ્યે નિવાસ સ્થાને ૨/૪ કોલેજવાળી શેરી, કાઠીયાવાડ જીમખાના પાસે રાખેલ છે. મો. ૯૪૨૬૭ ૮૫૬૯૬ તથા ૯૨૨૭૬ ૦૯૨૪૨

શાંતાબેન ફાચરા

રાજકોટઃ મૂળ રાવકી હાલ રાજકોટ નિવાસી શાંતાબેન ભીખાભાઈ ફાચરા (ઉ.વ. ૭૨) તે ભીખાભાઈ પોપટભાઈ ફાચરાના પત્ની, તે મુકેશભાઈ, ભરતભાઈ, રેખાબેન ચમનભાઈ ભુત (સરપદડ)ના માતુશ્રી, તે ઉદયભાઈ, જયભાઈ, દર્શિતભાઈના દાદીબાનું તા. ૧૨ના અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૩ના ગુરૂવારે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ 'ધરતી', જડેશ્વર પાર્ક, બ્લોક નં. ૨૧, માધવપાર્ક-૩ શેરી નં. ૪ વાળી શેરી મવડી ખાતે રાખેલ છે.

દુર્લભજીભાઈ ચુડાસમા

રાજકોટઃ મૂળ ગજાભી આંબરડી, ભાણવડ દુર્લભજીભાઈ ગોવિંદભાઈ ચુડાસમા જે અનુપમ હેર ડ્રેસરવાળા સ્વ. રમેશભાઈ, દિપકભાઈ અને કિરીટભાઈના પિતાશ્રી તેમજ ચંદુલાલ અને જયંતીલાલના સસરાનું તા. ૧૨ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૪ને શુક્રવારે બપોરે સમય ૩ થી ૬ના રાખેલ છે. દિપકભાઈ મો. ૯૯૭૯૫ ૮૪૨૦૫, કિરીટભાઈ મો. ૯૯૨૫૫ ૬૭૭૯૯