અવસાન નોંધ
ચંદુલાલ કક્કડ
રાજકોટઃ ચંદુલાલ વિરચંદભાઇ કકકડ (ઉ.વ. ૭૬) તે સ્વ. વિરચંદભાઇ બેચરભાઈ કક્કડના સૌથી નાના પુત્ર તથા વિમલભાઇ ચંદુલાલ કકકડ, લતાબેન પંકજકુમાર ધેલાણી, હર્ષાબેન મયુરકુમાર રાડીયા, કીરણબેન પ્રકાશકુમાર વિઠ્ઠલાણીના પીતાશ્રી તેમજ સ્વ. ભીમજીભાઇ અંદરજીભાઇ સોમમાણેકના જમાઇનું તા. ૧૧/૦૭ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનુ ટેલીફોનીક બેસણું આજે તા. ૧૨ના સોમવારે સાંજે ૫ થી ૬ તથા સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. (વિમલભાઇ-૯૭૧૪૭ ૧૯૮૦૦, રાજુભાઇ-૯૮૨૪૨૩૦૫૧૨, સુરેશભાઇ-૯૯૦૪૦ ૩૧૦૨૯, કિશોરભાઇ- ૯૮૯૮૩ ૬૦૦૯૨, મહેન્દ્રભાઇ-૯૮૨૪૨૩૪૮૫૭, દિલીપભાઇ-૯૩૨૭૮૮૫૫૧૭)
રમેશભાઈ રાયઠઠ્ઠા
રાજકોટઃ સ્વ.જમનાદાસ મનજીભાઈ રાયઠઠ્ઠા દ્વારકાવાળાના પુત્ર સ્વ.રમેશભાઈ જીમનાદાસ રાયઠઠ્ઠા (ઉ.વ.૬૯) તે હિતેશભાઈ, બિંદીયાબેન કિર્તીકુમાર છગાણી અને કાજલબેન અજયકુમાર છગાણીના પિતાશ્રી ઓરીસા નિવાસી જયંતીભાઈ નારણદાસ ગણાત્રાના બનેવીનું તા.૧૧ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૭૭૨ ૫૯૦૯૪
રશ્મિકાંતભાઇ ભટ્ટ
રાજકોટ :.. શ્રી શિહોર સંપ્રદાય ઔ. અગિયારસે બ્રાહ્મણ તે રશ્મિકાંતભાઇ નંદલાલભાઇ ભટ્ટ (ઉ.વ.૮૦) નિવૃત ચીફ મેનેજર યુકો બેંકનું અમદાવાદ મુકામે તા. ૬ ના અવસાન થયેલ છે. તેઓ ઉર્મિલાબેનના પતિ અને સ્વ. હરસુખરાય, સ્વ. યશવંતરાય, શિરીષભાઇ, ભરતભાઇ, સ્વ. હેમેનભાઇ તથા સ્વ. નિરૂબેન યોગીનભાઇ ભટ્ટ, નીલાબેન ભરતકુમાર ભટ્ટ, દક્ષાબેન નંદલાલભાઇ ભટ્ટના ભાઇનું ટેલીફોનિક બેસણું આજે તા. ૧ર ના સોમવારે સાંજે ૪.૩૦ થી ૬ રાખેલ છે. શિરીષભાઇ મો. ૯૭૧ર૩ ૭૬૧૭૩, ભરતભાઇ ૯૮રપ૬ ૦૪૭૯૩
મોહનલાલ પાનસુરીયા
રાજકોટ : મોહનલાલ પરસોતમભાઇ પાનસુરીયા (પડસુંબિયા) મુળ ગામ નાનીવાવડી (હાલ રાજકોટ) તા. ૧૦ નાં રામચરણ પામેલ છે. બેસણું ટેલીફોનીક આજે તા. ૧ર ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્રભાઇ મો. ૭૯૯૦પ ૪૬૦૪૪, ધર્મેશભાઇ મો. ૯૪ર૭૪ ૯૭૪૬૦, યશ મો. ૯૯૧૩૩ ૬પ૩ર૪
ભાવેશપરી ગોસ્વામી
ખીરસરા : મોટામૌવા કૈ.વા.વિનોદપરી કેશવપરી ગૌસ્વામીના પુત્ર દિનેશપરી ગૌસ્વામી (મો. ૯૯૭૮૦ ૨૯૦૭૬) રમેશપરી (મો૯૮૨૪૫ ૨૩૭૬૬)ના ભત્રીજા તેમજ ધૃવપરી તથા ધ્યેયપરી ના પિતા ભાવેશપરી વિનોદપરી ગૌસ્વામીનંુ તા.૧૦ ને શનિવારના રોજ કૈલાશવાસ થયેલ છે તેમનુ શંખાઢોળ ની વિધી તા.૧૭ને શનિવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
મુકતાબેન ઠકકર
રાજકોટઃ નિવાસી મુકતાબેન લક્ષ્મીચંદભાઇ ઠકકર (ઉ.વ.૭૮) તે સ્વ. શ્રી લક્ષ્મીચંદભાઇ વિરજીભાઇ ઠકકર (રીટા. સીનીયર. ડીવી. મેનેજર એલઆઇસી) ના ધર્મપત્નિ અને સ્વ. શ્રી કરસનદાસ લખમશીભાઇ પોપટના પુત્રી તે જીજ્ઞેશભાઇ એલ ઠકકર, છાયાબેન વિરેન્દ્રભાઇ કોટેચા અને જયોતિબેન ભરતકુમાર વસાણીના માતુશ્રી તા.૧૦ શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અન્ય લૌકીક કાર્યો રિવાજો બંધ રાખેલ છે. જીજ્ઞેશભાઇ ઠકકર ૯૮૨૪૮ ૯૩૦૨૧, અશ્વિનભાઇ પોપટ ૯૪૨૬૨ ૬૯૭૫૪, વિપુલભાઇ પોપટ ૯૪૨૮૨ ૯૯૪૫૪, નિલેશભાઇ પોપટ ૯૮૨૪૨ ૧૩૫૧૧
પ્રવિણચંદ્ર કક્કડ
વેરાવળઃ પ્રવિણચંદ્ર પોપટલાલ કક્કડ ઉ.વ.૭ર તે સ્વ.ગણેશભાઇ (લેથવાળા) સ્વ.જીકાભાઇ, સ્વ.ભીખુભાઇ, સ્વ.હરસુખભાઇ, બબાભાઇ ગં. સ્વ.પુષ્પાબેન ગં.સ્વ.અરૂણાબેનના ભાઇ તથા કૌશલભાઇ પ્રવિણચંદ્ર ક્કકડ, ઉન્નતીબેન નીરવકુમાર દતાણી, સ્વ. હેતલબેન શિવાંગભાઇ દેવાણીના પિતાશ્રી તથા તાલાલા નિવાસી સ્વ.જેન્તીભાઇ સુંદરજીભાઇ ઘેવરીયાના જમાઇનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી પ બીલેશ્વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.