Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022
અવસાન નોંધ

કાશ્‍મીરાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશ્‍મીરાબેન કિરીટકુમાર ત્રિવેદી (ઉં.વ.૫૦) તે કિરીટકુમાર દિનકરભાઇ ત્રિવેદીના પત્‍ની તથા ભાસ્‍કરભાઈ દિનકરભાઇ ત્રિવેદીના નાના ભાઇના પત્‍ની તથા નિલેશભાઈ અને યજ્ઞેશભાઇ મકવાણાના બહેન તથા તારાબેન ગુણવંતરાય મકવાણાના પુત્રીનું તા.૧૧ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૫ થી ૬ શ્રી નટેશ્વર મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ, શેઠ હાઈસ્‍કુલની બાજુમાં , રાજકોટ ખાતે રાખેલ છે.મો.૯૭૭૩૪ ૪૪૦૮૩, મો. ૮૭૮૦૮ ૨૯૮૦૬

ધીરજલાલ સાયાણી

રાજકોટઃ સ્‍વ.ધીરજલાલ અમૃતલાલ સાયાણી (નડાળા વાળા) (ઉ.વ.૯૩) તે સુરેશભાઈ, દિનેશભાઈ, મથુરેશભાઈ, નરેશભાઈના પિતાશ્રી તથા સ્‍વ.જેન્‍તીલાલ, સ્‍વ.શાંતીલાલ તથા સ્‍વ.ચંદુલાલના મોટાભાઈ તથા રિધ્‍ધિ કૃણાલકુમાર છત્રા, ભાવીશા કમલકુમાર સોમૈયા, ચાર્મી અમીતકુમાર ખોલકીયા, યશ, જય, દેવ, સ્‍વ.રાહુલ તથા ભોલુના દાદા તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું ગુરૂવાર, તા.૧૨ના રોજ સાંજના ૫:૩૦ કલાકે, નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્‍કુલની બાજુમા, રાજકોટ ખાતે રાખેલ છે.(સુરેશભાઈ મો.૯૮૨૫૬ ૯૫૩૪૩)

સિધ્‍ધાર્થભાઈ સરવૈયા

રાજકોટઃ ધજાળા નિવાસી (તા.સાયલા) સ્‍વ.લઘરાભાઈ રવજીભાઈ સરવૈયાનાં જયેષ્‍ઠ પુત્ર સિધ્‍ધાર્થભાઈ (હાલ રાજકોટ, ભૂતપૂર્વ શિક્ષક, વિરાણી હાઈસ્‍કૂલ, રાજકોટ) (ઉ.વ.૭૦) તે સ્‍વ.આંબાભાઈ, જતીનભાઈ, નીતાબેન ચુનીલાલ સાકરીયા (બોટાદ), ટીડીબેન હીરાભાઈ મેમકીયા (ચોકડી) અને જયાબેન રાજુભાઈ મકવાણા (સુરેન્‍દ્રનગર)નાં મોટાભાઈ તથા સ્‍વ.જયાબેનનાં પતિ તેમજ મૌલિકનાં પિતા તથા શિવનાં દાદા તેમજ સ્‍વ.તળશીભાઈ ગોહેલ (રાજકોટ)નાં જમાઈ તા.૧૧ને બુધવારનાં અવસાન પામેલ છે. સ્‍વ.નું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૫ થી ૭ પેટ્રીયા સ્‍યુટ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટઃ જામનગરમાં ડી.કે.વી.કોલેજના વાઇસ પ્રિન્સીપાલ સ્વ.પ્રો. એમ.કે.ભટ્ટના ધર્મપત્ની ચંદ્રીકાબેન તે સ્વ. શીરીષભાઇના માતુશ્રી તથા નેહલબેનના સાસુમાનું તા.૯ના આણંદ મુકામે અવસાન થયેલ છે. સ્વ.ચંદ્રામામીની અંતિમ ઇચ્છા અનુસાર દેહદાન કરેલ છે. તેમનું બેસણું શુક્રવારે તા.૧૩ ના સવારે થી ૧૧ પ્રગતી મંડળ, ડી માર્ટની સામે, વલ્લભ વિદ્યાનગરમાં રાખેલ છે. નેહલબેન મો.નં. ૯૪ર૬૦ ૦પપ૩૭

ધીરજલાલ સાયાણી

રાજકોટઃ સ્‍વ.ધીરજલાલ અમૃતલાલ સાયાણી (નડાળા વાળા) (ઉ.વ.૯૩) તે સુરેશભાઈ, દિનેશભાઈ, મથુરેશભાઈ, નરેશભાઈના પિતાશ્રી તથા સ્‍વ.જેન્‍તીલાલ, સ્‍વ.શાંતીલાલ તથા સ્‍વ.ચંદુલાલના મોટાભાઈ તથા રિધ્‍ધિ કૃણાલકુમાર છત્રા, ભાવીશા કમલકુમાર સોમૈયા, ચાર્મી અમીતકુમાર ખોલકીયા, યશ, જય, દેવ, સ્‍વ.રાહુલ તથા ભોલુના દાદા તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું ગુરૂવાર, તા.૧૨ના રોજ સાંજના ૫:૩૦ કલાકે, નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્‍કુલની બાજુમા, રાજકોટ ખાતે રાખેલ છે.(સુરેશભાઈ મો.૯૮૨૫૬ ૯૫૩૪૩)

સિધ્‍ધાર્થભાઈ સરવૈયા

રાજકોટઃ ધજાળા નિવાસી (તા.સાયલા) સ્‍વ.લઘરાભાઈ રવજીભાઈ સરવૈયાનાં જયેષ્‍ઠ પુત્ર સિધ્‍ધાર્થભાઈ (હાલ રાજકોટ, ભૂતપૂર્વ શિક્ષક, વિરાણી હાઈસ્‍કૂલ, રાજકોટ) (ઉ.વ.૭૦) તે સ્‍વ.આંબાભાઈ, જતીનભાઈ, નીતાબેન ચુનીલાલ સાકરીયા (બોટાદ), ટીડીબેન હીરાભાઈ મેમકીયા (ચોકડી) અને જયાબેન રાજુભાઈ મકવાણા (સુરેન્‍દ્રનગર)નાં મોટાભાઈ તથા સ્‍વ.જયાબેનનાં પતિ તેમજ મૌલિકનાં પિતા તથા શિવનાં દાદા તેમજ સ્‍વ.તળશીભાઈ ગોહેલ (રાજકોટ)નાં જમાઈ તા.૧૧ને બુધવારનાં અવસાન પામેલ છે. સ્‍વ.નું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૫ થી ૭ પેટ્રીયા સ્‍યુટ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૨)

તરૂબેન ગાંધી

રાજકોટઃ મોઢવણીક તરૂબહેન ગીરીશભાઈ ગાંધી (ઉ.વ.૬૨ (ટ્રોર્મર પ્રેસીડેન્‍ટ ઓફ  લાયન્‍સ કલબ) તે ગીરીશભાઈ છગનલાલ ગાંધી (ઓટો સર્વેયર)નાં ધર્મપત્‍નિ તેમજ કશ્‍યપભાઈ તથા હેતલબેન નિરવભાઈ શાહના માતુશ્રી તેમજ સ્‍વ.ભુપેન્‍દ્રભાઈ, મુકુંદભાઈ, ડો.તારાબેન, ભદ્રેશભાઈ, સ્‍વ.દેવદાસભાઈ, પિયુષભાઈ તથા ભરતભાઈના ભાઈનાં ધર્મપત્‍નિ તા.૧૧નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૩ના શુક્રવારનાં સાંજ ૫:૩૦ થી ૬:૩૦ તેમનાં નિવાસસ્‍થાને ૧૫, જંકશન પ્‍લોટ, નિર્મલા એપાર્ટમેન્‍ટ ખાતે રાખેલ છે.(૩૦.૨)

ચંદ્રીકાબેન ભટ્ટ

રાજકોટઃ જામનગરમાં ડી.કે.વી. કોલેજના વાઇસ પ્રિન્‍સીપાલ સ્‍વ.પ્રો. એમ.કે.ભટ્ટના ધર્મપત્‍ની ચંદ્રીકાબેન તે સ્‍વ. શીરીષભાઇના માતુશ્રી તથા નેહલબેનના સાસુમાનું તા.૯ના આણંદ મુકામે અવસાન થયેલ છે. સ્‍વ.ચંદ્રામામીની અંતિમ ઇચ્‍છા અનુસાર દેહદાન કરેલ છે. તેમનું બેસણું શુક્રવારે તા.૧૩ ના સવારે ૯ થી ૧૧ પ્રગતી મંડળ, ડી માર્ટની સામે, વલ્લભ વિદ્યાનગરમાં રાખેલ છે. નેહલબેન મો.નં. ૯૪ર૬૦ ૦પપ૩૭.(૪.૭)

હર્ષિદાબેન પંડિત

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ બુટભવાની માતાજી પંડિત પરિવાર રાજકોટ નિવાસી ગં.સ્‍વ.હર્ષિદાબેન સતિષચંદ્ર પંડિત (ઉ.વર્ષ ૮૧) તે સ્‍વ. સતિષચંદ્ર પંડિતના ધર્મ પત્‍ની અને તેજસબેન તથા પ્રીતિબેનના માતુશ્રી તેમજ સ્‍વ. વિનાયકભાઈ, ડાકોરભાઈ તથા ચંદ્રશેખરભાઈના ભાભી અને કેતનભાઈ તેમજ અમિતભાઈના સાસુ અને સ્‍વ.દિનકરભાઈ, વિજયભાઈ,સ્‍વ. જનકભાઈ, સ્‍વ. હરકાંતભાઈ,સ્‍વ.દીપકભાઈ તથા સ્‍વ.માધવભાઈ પાણેરીના મોટા બહેન અને સ્‍વ. કૈલાશબેન (ગાંધીનગર)ના બેનનું આજરોજ તા. ૧૦-૦૫-૨૦૨૨ ને મંગળવારે સાંજે ૫.૩૦ કલાકે ટૂંકી માંદગી બાદ રાજકોટ મુકામે અવસાન થયુ છે.

 દિલસોજી પાઠવવા માટે દિયર-ચંદ્રશેખરભાઈ પંડિત -૦૯૯૭૮૯ ૨૦૨૦૫ ભાઈ-વિજયભાઈ એસ પાણેરી-૦૯૮૨૦૮૯૩૬૩૮, જમાઈ-કેતનભાઈ એસ ઉપાધ્‍યાય-૦૮૭૫૮ ૧૦૧૫૩૬, જમાઈ-અમિતભાઈ એસ વ્‍યાસ-૦૯૧૦૬૭ ૨૨૭૬૮, સ્‍વર્ગસ્‍થનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા. ૧૨-૦૫-૨૦૨૨ સાંજે ૪.૩૦ થી ૬ સુધી ઉપરોક્‍ત ટેલિફોન નંબર ઉપર રાખેલ છે.(૯.૩)

કાશ્‍મીરાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશ્‍મીરાબેન કિરીટકુમાર ત્રિવેદી (ઉં.વ.૫૦) તે કિરીટકુમાર દિનકરભાઇ ત્રિવેદીના પત્‍ની તથા ભાસ્‍કરભાઈ દિનકરભાઇ ત્રિવેદીના નાના ભાઇના પત્‍ની તથા નિલેશભાઈ અને યજ્ઞેશભાઇ મકવાણાના બહેન તથા તારાબેન ગુણવંતરાય મકવાણાના પુત્રીનું તા.૧૧ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૫ થી ૬ શ્રી નટેશ્વર મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ, શેઠ હાઈસ્‍કુલની બાજુમાં , રાજકોટ ખાતે રાખેલ છે.મો.૯૭૭૩૪ ૪૪૦૮૩, મો. ૮૭૮૦૮ ૨૯૮૦૬

પ્રવિણાબેન શુકલ

રાજકોટઃ સ્‍વ.વસંતલાલ હિરાલાલ શુકલના પુત્રવધુ સ્‍વ.પ્રવિણાબેન ભરતભાઈ શુકલ (ઉ.વ.૪૬) તે રાજુભાઈના નાનાભાઈ ભરતભાઈ વસંતલાલ શુકલ ભૂતપૂર્વ આઈટીએફ એલ ગોલ્‍ડ લોન તેમજ શ્રી ગણેશ જવેલરી હાઉસ લિમિટેડ મોરબીના ભૂતપૂર્વ બ્રાંચ મેનેજરના ધર્મપત્‍નિ, ધાર્મિક તથા દિવ્‍યમના મમ્‍મી, નીલ તથા ધારા બ્રિજેશકુમારના કાકીનો તા.૯ને સોમવારના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ધારેશ્વર મહાદેવના મંદિરે, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.