અવસાન નોંધ
નિવૃત ડીવાયએસપી ધનંજયભાઇ બુચનું જુનાગઢમાં અવસાન
જુનાગઢ : ધનંજયભાઇ રજનીકાંત બુચ ઉ.વ.૭૭ (રીટાયર્ડ ડી.વાય.એસ.પી.) તે મધુભાઇ તથા સ્વ. કુલીનચંદ્રના નાનાભાઇ તથા હર્ષલ (લાલુ હાટકેશ મેડિકલ) તથા હિરલ નિલેશ દિવાનના પિતાનું તા. ૯ ના જુનાગઢ ખાતે અવસાન થયેલ છે.
તેમની સ્મશાન યાત્રા આજે તા. ૧૦-૯-ર૦ર૧ ને શુક્રવારે સાંજે પ-૦૦ કલાકે તેમના નિવાસસ્થાન ''શિવમ'' અમરદીપ ટેના. એગ્રી. કેમ્પસ સામેથી નિકળશે.
નીમુબેન દાવડા
રાજકોટઃ નીમુબેન જયંતિલાલ દાવડા (ઉ.વ. ૭પ) તે સ્વ. પ્રભુદાસ પી. દાવડાના ભાભી, રાજેશકુમાર એમ. ગણાત્રાના સાસુ તેમજ ભગવતીબેન, ધર્મેન્દ્રભાઇ અને હર્ષદભાઇના માતુશ્રીનું તા. ૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૧ના શનિવારે ફળેશ્વર મંદિર, બજરંગવાડી શેરી નં. ર રાજકોટ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે. સાથે પીયર પક્ષની સાદડી પણ સામેલ છે.
સમરતબેન પાટડીયા
રાજકોટઃ ગુર્જર પ્રજાપતી સમરતબેન (સમુબેન) મોહનભાઈ પાટડીયા (ઉ.વ.૯૫), તે સ્વ.નટુભાઈ મોહનભાઈ પાટડીયા તથા સ્વ.અમૃતભાઈ મોહનભાઈના માતુશ્રી તથા હર્ષદભાઈ નટુભાઈ પાટડીયા, લખનભાઈ તથા રવીભાઈ અમૃતભાઈ પાટડીયાના દાદીમા તા.૭ના મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુર્જર પ્રજાપતી જ્ઞાતી વાડી નં.૧, યુનીટ નં.૧, જુની જેલ પાસે, દુધસાગર માર્ગ ખાતે રાખેલ છે. મો.૯૯૭૯૬ ૬૨૨૮૮
સરલાબેન સોલંકી
રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિ મહિકાવાળા હાલ રાજકોટ સ્વ.સરલાબેન નરોત્તમભાઈ સોલંકી (ઉ.વ.૬૫) તે નરોતમભાઈ રતિલાલ સોલંકીના ધર્મપત્નિ પરેશ તથા ભાવનાબેનના માતુશ્રી તથા સ્વ.વિનુભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ તથા જયેશભાઈના ભાભી તથા વિવેક તથા સ્મિતના દાદીમાં કમલેશકુમાર પીઠડીયા અને ક્રિષ્નાબેનના સાસુ નવલખીવાળા નાનજીભાઈ પોપટભાઈના દીકરી તથા કેશુભાઈ, ધર્મેન્દ્રભાઈના બેન તા.૯ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને સોમવારે ૪ થી ૫ શાનતેશ્વર મહાદેવ મંદિર, ગોવિંદભાઈ, કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. નરોતમભાઈ મો.૯૮૭૯૨ ૪૮૧૩૯, પરેશભાઈ, કેશુભાઈ મો.૯૯૯૮૨ ૫૭૬૨૩, ધર્મેન્દ્રભાઈ મો.૯૮૨૪૮ ૧૨૬૬૮
લલીતાબેન જોષી
ઉના : મુળ ઉના તાલુકાનાં ભાચા નિવાસી હાલ ભાવનગર રહેતા વજેશંકર નાનજીભાઇ જોષીના ધર્મપત્ની લલીતાબેન ઉ.૬૯ તે રાકેશભાઇ, અમિતભાઇ, નિશાબેન હિતેષકુમાર પંડયાના માતુશ્રી ત્થા સુરેશભાઇ હરીશંકર જોષી, (કોડીનાર) રાજેશભાઇ શિવશંકર જોષી (ઉના), હિતેષભાઇ શીવશંકર જોષી, સ્વ. લાભશંકર જે. શંકર જોષી (ભાચા) ના કાકી ત્થા સ્વ. લાભશંકર ગૌરીશંકર મહેતા (ટીંબી), મહેશભાઇ, કિશોરભાઇ, ગં. સ્વ. અરૂણાબેન રતિલાલ જોશી (ઉના), ગીતાબેન નીતીનભાઇ ત્રિવેદી (જેસર) (રાજુલા)ના બહેન ત્થા સ્વ. મહેશભાઇ મણીશંકર જોષી (ભાવનગર), રાજેન્દ્રભાઇ મણીશંકર જોષી (ભાવનગર) ના મામી તા. ૮ નાં ભાવનગરમાં અવસાન પામેલ છે. સાદડી તા. ૧૧ મીએ શનિવારે શ્રી મંગલમ હોલ, શ્રીનાથજીનગર પાસે ભાવનગર મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯ર૬પ૯ ૦૧૧૧૦ વજેશંકરભાઇ
રામદેવી માટા
રાજકોટ : રામદેવી કોરૂમલ માટા તેઓ સ્વ.કોરૂમલના પત્ની તથા મોહન માટા (રાજબેંક વાળા) ના માતાશ્રી તથા જીતેશ મોહનમાટાના દાદી, ગોવિંદભાઇ, રમેશ રાજેશ, દિલીપ, હોલારામના કાકીનું તા.૯ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ, પધડીયું તા. ૧૧ના (શનિવારે) નંદકિશોર હોલ ગાયકવાડી પ્લોટ ખાતે રાખેલ છે.