Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021
એ.સી.પી. જે.કે.ઝાલાના યુવાન પુત્રનું દુઃખદ અવસાન

રાજકોટ : મોરબી જીલ્લાના માથક ગામના વતની હાલ રાજકોટ નિવાસી રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચના પૂર્વ એ.સી.પી.(હાલ અમદાવાદ એ.સી.પી.) જયદેવસિંહ ખોડુભા ઝાલા (જે.કે.ઝાલા)ના પુત્ર શ્રી ધર્મરાજસિંહ ઉ.૩૦ તે બળવંતસિંહ, જનકસિંહ, સ્વ.રઘુવીરસિંહ, કિશોરસિંહ, કૃષ્ણસિંહના ભત્રીજા, તેમજ નરવીરસિંહ, હરીશચંદ્રસિંહ, કુલદીપસિંહ, શકિતસિંહ તથા દિવ્યરાજસિંહના ભાઈ તેમજ રાજેન્દ્રસિંહ (રાજભા) સજુભા જાડેજા (ઘન્ટેશ્વર)ના જમાઈનું તા.૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું/ ટેલિફોનિક બેસણું તા.૧૩ને શુક્રવારના સાંજે ૪થી ૬ તેમના નિવાસસ્થાન વિષ્ણુવિહાર સોસાયટી -૯, સદગુરૂનગર સામે રૂડા-૨ની બાજુમાં યુનિવર્સીટી રોડ રાજકોટ ખાતે રાખેલું છે. મો.નં. (જે.કે.ઝાલા ૯૮૭૯૫૧૭૮૦૦, બળવંતસિંહ ૯૯૭૮૩૭૯૫૩૦, નરવીરસિંહ ૯૮૨૫૧૭૯૦૩૧) તથા ઉતરક્રિયા તા.૧૬ને સોમવારના રોજ રાજકોટ નિવાસે રાખવામાં આવી છે.

જુનાગઢશ્રી સહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયાનું અવસાનઃ ટેલીફોનીક બેસણુ

જુનાગઢ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ અ.સૌ.વિણાબેન શૈલેષભાઇ પંડયા (ઉ.વ.પ૩) શ્રી સહિતા મહિલા મંડળના પ્રમુખ તે શૈલેષભાઇના પત્ની તેમજ પ્રાર્થના માતુશ્રી અને જીતુભાઇ પંડયા, મનીષાબેન તથા જયભાઇના કાકીનું તા.૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

લૌકીક ક્રિયા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પરિવાર પુરતી મર્યાદીત રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મો.નં.૯૮૯૮૩ ૩૩૯૧૮ અને ૯૮ર૪૦ ૮૮૭૮૮

અવસાન નોંધ

રાજુભાઈ વાજા

ગોંડલઃ રાજુભાઈ કનુભાઈ વાજા (ઉ.વ. ૬૦) તે કનુભાઈ પ્રેમજીભાઈ વાજા (બગસરા)ના પુત્ર, જગદીશભાઈ તથા શારદાબેન નારણભાઈ ઝાલાના મોટાભાઈનું તા. ૭ના અવસાન થયું છે. બેસણુ તા. ૮ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રણછોડનગર, ગોંડલ જગદીશભાઈના ઘરે રાખેલ છે.

રમણીકલાલ રપારકા

રાજકોટઃ મુળ ગામ બાલંભા, હાલ રાજકોટ રમણીકલાલ નારણભાઈ રપારકા  (ઉ.વ.૭૦) તે મનિષભાઈ રમણીકલાલ રપારકા તથા નેહાબેન, નિશાબેન તથા સેજલબેનના પિતાશ્રીનું તા.૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૯ સોમવારે સાંજે ૪ થી ૬ લૌકિકપ્રથા બંધ રાખેલ છે. મનિષભાઈ મો.૯૮૯૮૦ ૪૮૫૦૫, મહેશભાઈ મો.૯૮૨૪૮ ૦૩૩૨૫, હસમુખભાઈ મો.૯૪૨૭૭ ૨૭૯૬૬ અમિતભાઈ મો.૯૦૯૯૩ ૮૬૦૬૫, કિરીટભાઈ મો.૯૮૭૯૪ ૬૫૨૨૧

હરિલાલ કોટેચા

રાજકોટઃ બામણબોરવાળા હાલ રાજકોટ ચક્ષુદાતા હરિલાલ મગનલાલ કોટેચા (ઉ.વ.૯૬) તે રસિકભાઇ કોટેચા, ભરતભાઈ કોટેચા, નરેન્દ્રભાઈ, ગીરીશભાઈ તથા ભાનુબેન, તારાબેન, નિલમબેન, હેતલબેન, કિરણબેનના પિતાશ્રી તેમજ મોરબીવાળા ધનજીભાઈ અમરશીભાઈ રાધુરાના જમાઇનું તા.૮ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬, રસિકભાઈ (મો.૯૪૨૬૧ ૪૮૬૮૮), ભરતભાઈ (મો.૯૮૨૫૦ ૭૩૬૩૯), નરેન્દ્રભાઈ (મો.૯૭૧૪૮ ૩૬૨૦૫), ગીરીશભાઈ (મો.૯૮૨૪૫ ૫૩૨૨૭) પર રાખેલ છે.

શિવજીભાઈ અનમ

રાજકોટઃ સ્વ.બચુબેન વલ્લભજી અનમ કચ્છ ગામ કોરીચાણી હાલ રાજકોટ નિવાસીના પુત્ર શીવજીભાઈ વલ્લભજીભાઈ અનમ (ઉ.વ.૭૯) તે સ્વ.શારદાબેનનાં પતિ, તે સ્વ.મહેન્દ્રભાઈ, ભવાનભાઈ, ગંે.સ્વ.ચંપાબેન, સ્વ.વસંતબેન, ગં.સ્વ.જયાબેન , ગં.સ્વ.અનસુયાાબેન, અ.સૌ.લક્ષ્મીબેન, અ.સૌ.કમલાબેન, અં.સૌ.હેમાબેન, અં.સૌ.પુર્ણીમાબેનના ભાઈ, ગં.સ્વ.માલતીબેન અને અં.સૌ.મીનાબેનનાં જેઠ તે મનગલાલ નેણશીભાઈ કોટક ભુજવાળાના બનેવી તે અં.સૌ.માલતીબેન શરદભાઈ સોનેશ્વર, અં.સૌ.ચંદ્રિકાબેન પ્રદિપભાઈ તન્ના, અ.સૌ.કુશુમ નરોતમ ગટ્ટા, કલ્પના સંજય જોબનપુત્રા, પ્રીતી જીજ્ઞેશ સોમૈયા અને શીમા સુનીલ સીધ્ધપુરાનાં પિતાશ્રી તે નીશા અને અ.સૌ.પાયલનાં મોટા સસરા, તે નીપેશ, નિખીલ,  મોના કેવલ સાતા અને નિધી, કૃણાલ વાગડીયાનાં મોટાબાપા અને પ્રિના અને તનુશ્રીનાં મોટા દાદાજીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક મંગળવાર તા.૧૦ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભવાનભાઈ મો.૯૮૨૫૪ ૧૩૦૨૭, નિપેશભાઈ મો.૯૮૭૯૫ ૯૯૧૦૮, મગનભાઈ (ભુજ) મો.૯૩૭૭૮ ૩૮૩૪૦, નિખીલભાઈ મો.૮૧૬૦૩ ૭૭૬૮૯

પૃથ્વીરાજસિંહ ઝાલા

રાજકોટઃ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા (ગામ અદેપરા) (ઉ.વ.૪૨) તે નાના દરબારગઢ રાજકોટવાળા નરેન્દ્રસિંહ જે. જાડેજા (ભયલુભા) ફોરેસ્ટ કંટ્રોલવારા તથા ગીરીરાજસિંહ જાડેજા મયુરધ્વજસિંહ જાડેજા, ચંદ્રદિપસિંહ જાડેજાના બનેવી સાહેબનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે રાખેલ છે. મો.૯૮૨૪૮ ૦૦૫૦૦

નવિનચંદ્ર અધ્યારૂ

રાજકોટઃ નવિનચંદ્ર ચુનીલાલ અધ્યારૂ (રામદેવપીર મંદિરના પૂજારી) તે રાકેશભાઈ (લાલાભાઈ), પ્રજ્ઞેશભાઈ (ભગતભાઈ), શૈલેષભાઈના પિતાશ્રી તા.૬ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને મારૂતિનગર-૧ કોઠારીયા મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૫૧૦૫ ૭૭૦૭૧, મો.૯૮૨૪૨ ૩૪૦૬૭, મો.૯૩૭૪૪ ૩૦૧૦૮