અવસાન નોંધ
ફખરૂદ્દીનભાઇ ભારમલ
રાજકોટ : ફખરૂદ્દીનભાઇ ઇસ્માઇલજી ભારમલ (ઉવ.૭૬) તે શકીનાબેનના પતિ તેમજ દીકરા હાતીમભાઇ, દીકરી ફાતેમાબેન (જેતપુર)ના પિતા તેમજ મરહુમ અલીહુસેનભાઇ જેતુનબેન (વઢવાણ), હમીદાબેન (મોરબી) અને નફીસાબેન (રાજકોટ) ના ભાઇનું તા. ૭ના અવસાન થયેલ છે.
ત્રિભોવનભાઇ દૂધૈયા
જામનગર : સ્વ. ત્રિભોવનભાઇ કાનજીભાઇ દૂધૈયા મુળ ગામ લાખાસર, હાલ જામનગર તે (ઍપ્લાઇડ મશીન ટુલ્સ) મોહનભાઇ કાનજીભાઇ દૂધૈયાનાં મોટાભાઇ, હિતેષ, નિતીન, સુનિલ, રાજેશ્વરીબેન વડગામા તથા મીતલબેન વડગામાનાં પિતા અને જયદીપ, મનીષાબેન વડગામા, સીમાબેન ખારેચા, જાગૃતિબેન ફળદુનાં અદા તે નિશીત, રાજ, હર્ષિત, ખુશી, ધૈર્યનાં દાદા તથા મનસુખભાઇ નાનજીભાઇ કથરેચાનાં બનેવી તા. ૬ ને શુક્રવારનાં શ્રીજીચરણ પામ્યા છે, બેસણું સોમવાર તા. ૯ ના સાંજે પ થી પ-૩૦ વાગ્યે શ્રી વિશ્વકર્મા મંદિર (શ્રી સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ), પંચેશ્વર ટાવર પાસે, જામનગર, મોહનભાઇ મો. ૯૩૭૭૭ રર૪૯૦, હિતેશભાઇ મો. ૯૭ર૭૪ ૪૮૦૮પ રાખેલ છે.
મધુરિકાબેન ભટ્ટ
કશેદ : પોરબંદર નિવાસી હાલ જેતપુર (નવાગઢ) વિશનગર બ્રાહ્મણ મધુરિકાબેન સુરેશભાઇ ભટ્ટ (ઉ.વ.૮ર) તે ભૈરવીબેન અમુલભાઇ રાવલ-ગોîડલ, નેહાબેન અશ્વિનભાઇ મહેતા-રાજકોટના માતુશ્રી તથા અંતુભાઇ હરિભાઇ ભટ્ટ -પોરબંદર, હરેશભાઇ હરિભાઇ ભટ્ટ-ગોîડલના ભાભી, અને જયેશભાઇ મહેશભાઇ ભટ્ટ-પોરબંદર, પ્રશાંતભાઇ ભટ્ટ-ભાવનગર, ધૈર્ય કૌશિકભાઇ ભટ્ટ-અમદાવાદના કાકી તેમજ તેજલબેન કેતનભાઇ રાવલ-મુંબઇના ભાભુનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા. ૯ સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન સરધારપુર દરવાજા પાસે, નવાગઢ, (જેતપુર) ખાતે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.
શિવકુમાર પંડિત
રાજકોટ : જામખંભાળીયાના ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ શિવકુમાર મગનલાલ પંડિત (ઉ.વ.૭૪) (નિવૃત જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓ. બેેંક), તે જીતેન્દ્રભાઇ (જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક), વૈશાલી વિરેન્દ્રકુમાર મહેતા (રાજકોટ), રીટાબેન સુનિલકુમાર રાવલ (જામનગર)ના પિતાશ્રી તે સ્વ. વિનોદભાઇના ભાઇ, ખ્યાતિબેન, વિરેન્દ્ર ઍ. મહેતા તથા સુનિલભાઇ ઍમ. રાવલના સસરાનું તા. ૭ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ ને સોમવારે સાંજે પ થી ૬ શરણેશ્વર મહાદેવના મંદિરે જામખંભાળીયામાં રાખવામાં આવેલ છે.
ઉષાબેન રાવલ
રાજકોટ : ગોîડલ નિવાસી ઉષાબેન ભવાનીશંકરભાઇ રાવલ તે ભવાનીશંકરભાઇ ભગવાનજીભાઇ રાવલના ધર્મપત્ની તથા આશિષ, અવિનાશ, શિતલબેન, પારૂલબેનના માતુશ્રીનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્થાન રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાછળ જે. કે. પાર્ક શેરી નં. ર માં તા. ૧ર ના ગુરૂવારના રોજ રાખેલ છે.
ભાનુબેન પાડલીયા
રાજકોટ :.. રાજકોટ નિવાસી દશા શ્રીમાળી જૈન વણીક ભાનુબેન અમૃતલાલ પાડલીયા (ઉ.વ.૮પ) તે સ્વ. અમૃલાલ મોતીચંદ પાડલીયાના પત્ની, અશોકભાઇ, મુકેશભાઇ અને ધર્મેશભાઇના માતા તેમજ કેવલ, હર્ષિત, હર્ષ અને જીતના દાદીનું તા. ૮ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧ર ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી શ્રી પાર્શ્વનાથ સ્થાનકવાસી જૈન સંઘ, જનતા સોસાયટી શેરી નં. ૪, આલાભાઇના ભઠ્ઠાની સામે મહિલા કોલેજ અંડરબ્રિજ નજીક કોસમો કોમ્પ્લેકસની સામેની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.
કમળાબેન ચાવડા
રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી રાજકોટના સ્વ.કમળાબેન છગનલાલ ચાવડા (ઉ.વ.૭૮) તે સ્વ.છગનલાલ કાનજીભાઈ ચાવડાના ધર્મપત્નિ તથા ધર્મેશભાઈ તથા જીતેન્દ્રભાઈ છગનભાઈ ચાવડા તથા ચંપાબેન કાન્તીલાલ સોલંકી, રીટાબેન મુકેશકુમાર ચૌહાણ, સેજલબેન ધર્મેન્દ્રકુમાર ચૌહાણના માતુશ્રી તથા ઍડવોકેટ પરાગ ડી. ચાવડા તથા વિશાલના દાદીમાં તેમજ ઉદયભાઈ રાજેશભાઈ રતિલાલ રાઠોડના ફૈબાનું તા.૬ને શુક્રવારના રોજ શ્રીજીચરણ થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૯ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી વાડી (સહયોગ) ધર્મજીવન માર્ગ રાજકોટ ખાતે રાખેલ છે.
જશુબા જાડેજા
રાજકોટઃ રાજપરા (ગઢ) હાલ રાજકોટ નિવાસી ગંગાસ્વરૂપ બા જશુબા ખોડુભા જાડેજા (ઉ.વ.૯૫) તે સ્વ.અશોકસિંહ તથા દિલીપસિંહના માતુશ્રી તથા જયેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, પ્રહલાદસિંહના ભાભુમા તથા જયપાલસિંહ, જયોતિરાજસિંહ તથા ક્રિપાલસિંહ, અભિજીતસિંહ, જયરાજસિંહ, વિશ્વરાજસિંહના દાદીમાં તા.૭ને શનિવારના રોજ કૈલાસવાસ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૯ને સોમવાર સવારે ૯ થી ૧૧ કલાકે નિવાસસ્થાન ‘આશાપુરા નિવાસ’ ૧૮-ગુંદાવાડી, રાજકોટ ઉત્તરક્રિયા તા.૧૩ને શુક્રવારના રોજ રાખેલ છે.
અમૃતાબેન જાદવ
રાજકોટઃ અમૃતબેન પુનાભાઈ જાદવ (ઉ.વ.૮૮) તે વિનોદભાઈ પરમાર, ચંદ્રકાંત ચૌહાણ અને અજીત ચૌહાણના માસીનું તા.૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત બેસણું તા.૯ સોમવાર, સાંજે ૫ થી ૬ કલાકે ચિત્રકુટધામ મંદિર, ચિત્રકુટધામ સોસાયટી, ક્રિસ્ટલ મોલ પાછળ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાકેશભાઈ અધ્યારૂ
રાજકોટઃ નિવાસી સ્વ.નવીનચંદ્ર ચુનીલાલ અધ્યારૂના મોટા દીકરા રાકેશભાઈ (લાલાભાઈ) તે પ્રજ્ઞેશભાઈ (ભગતભાઈ) તથા શૈલેષભાઈના મોટાભાઈનું તા.૬ને શુક્રવારના રોજ અકાળે અવસાન પામેલ છે. નિવાસસ્થાન નં.૧ મારૂતિનગર હુડકો પોલીસ ચોકી પાછળ રાજકોટ.
નાનજીભાઈ હરખાણી
રાજકોટઃ તોરી (રામપૂર)ના નાનજીભાઈ કેશવભાઈ હરખાણી (ઉ.વ.૮૩) તે સવિતાબેનના પતિ તે મગનભાઈ નાનજીભાઈ હરખાણી તથા રમેશભાઈ નાનજીભાઈ હરખાણી તે વિલાશબેન સાબલપરા (બાલાપર), હંસાબેન રાખોલીયા તે કંચનબેન સુદાણી (શાપર ચૂડાવડ), દયાબેન હપાણી (અમદાવાદ)ના પિતા તથા હાર્દિક મગનભાઈ હરખાણીને નેવિનભાઈ મગનભાઈ હરખાણી વૈશાલીબેન રાજપરા (અમદાવાદ), રીયાંસ રમેશભાઈ હરખાણી કુ.અન્વીબેન રમેશભાઈ હરખાણીના દાદા તા.૭ના સ્વર્ગવાસ થયા છે.(મો.૯૪૨૬૧ ૩૬૭૫૭)
પોપટબા જાડેજા
રાજકોટ : બટુકસિંહ વેરૂભા જાડેજા (મુળ ગામ દડવી, હાલ ગોîડલ)ના ધર્મપત્ની તથા શ્રી હરપાલસિંહ જાડેજાનાં માતુશ્રી પોપટબા બટુકસિંહ જાડેજાનું તા. ૬ શુક્રવારના રોજ અવસાથ થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણુ તા. ૯ સોમવારના રોજ તથા ઉત્તરક્રિયા તા. ૧ર ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાન, આશાપુરા રોડ, જીન પ્લોટ ગોîડલ રાખવામાં આવેલ છે.